SearchBrowseAboutContactDonate
Page Preview
Page 528
Loading...
Download File
Download File
Page Text
________________ शीतोष्णीय-अध्य० ३. उ. ४ स्थानसे लगा कर ‘परं' चौदहवें गुणस्थानतक जाते हैं, अर्थात्"अ-इ-उ-ऋ-लू” इन पांच ह्रस्व अक्षरोंके उच्चारण करनेमें जितना समय लगता है उतने समय प्रमाण उस चौदहवें गुणस्थानमें उनकी स्थिति होती है, बादमें वे मुक्तिको प्राप्त करते हैं। ___ अथवा-प्रथम 'पर' शब्दका अर्थ अनन्तानुबन्धी कषायका क्षय भी है। द्वितीय 'पर' शब्दका अर्थ-मोहनीयका नाश, अथवा घाति अघाति कौका विनाश है । इसका यह फलितार्थ होता है कि-अनन्तानुबन्धी कषायके क्षयसे वे मोहनीय का क्षय, अथवा घाति और अघाति कर्मो का क्षय करते हैं। ___ भावार्थ-वीरोंको चतुर्थ गुणस्थानसे लगा कर जो चौदहवें गुणस्थान तककी प्राप्ति बतलाई गई है उसका यह तात्पर्य है कि समकितकी प्राप्ति जीवोंको चौथे गुणस्थानमें हो जाती है। समकितका लाभही जीवोंकोसाक्षात् (भावचरित्र की अपेक्षासे) या परम्परारूपसे मुक्तिका कारण होता है। जिस व्यक्तिको समकितका लाभ हो जाता है उस भव्यात्माका अर्द्धपुद्गल परावर्तनमात्र काल संसारमें रहनेका रहता है, उससे अधिक नहीं। धीरे२ वह अपनी उन्नति करता हुआ आगे २ के गुणस्थानों पर आरोहण कर परिणामोंकी विशुद्धिके प्रभावसे घातिया और अघातिया कोके नाश 'परं' यौ६॥ गुणुस्थान सुधी तय छ, अर्थात् “ अ-इ-उ-ऋ-ल" २॥ पांय હસ્વ અક્ષરના ઉચ્ચારણ કરવામાં જેટલો સમય લાગે છે તેટલા સમય પ્રમાણ તે ચૌદમાં ગુણસ્થાનમાં તેની સ્થિતિ થાય છે, બાદમાં તે મુક્તિને પ્રાપ્ત કરે છે. ____ मथ॥ प्रथम “ पर" शन। अर्थ मन तानुमधी ४ायन क्षय ५५ छ. मीने 'पर' शहना अर्थ माडनीयन नाश अथवा धाति मघाति भनी વિનાશ છે. તેને એ ફલિતાર્થ થાય છે કે અનંતાનુબંધી કષાયના ક્ષયથી મોહનીયને ક્ષય, અથવા ઘાતિ અને અઘાતિ કર્મોને ક્ષય તે કરે છે. ભાવાર્થ –વીરોને ચેથા ગુણસ્થાનથી લઈને જે ચૌદમાં ગુણસ્થાન સુધીની પ્રાપ્તિ બતાવવામાં આવી છે તેને એ તાત્પર્ય છે કે સમકિતની પ્રાપ્તિ જીને ચોથા ગુણસ્થાનમાં થઈ જાય છે. સમકિતને લાભ જ છેને સાક્ષાત્ (ભાવચારિત્રની અપેક્ષાથી) અગર પરંપરા–રૂપથી મુક્તિનું કારણ થાય છે. જે વ્યક્તિને સમકિતને લાભ થઈ જાય છે તે ભવ્યાત્માને અદ્ધપુદ્ગલપરાવર્તનમાત્ર કાલ સંસારમાં રહેવાનું રહે છે, તેનાથી અધિક નહિ. ધીરે ધીરે તે પોતાની ઉન્નતિ કરતાં કરતાં આગળ આગળના ગુણસ્થાને ઉપર આરોહણ કરી પરિણામોની વિશુદ્ધિના પ્રભા શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy