SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ ४५४ आचाराङ्गसूत्रे किमनेन बिन्दुतुल्येन ऋद्धयादिसुखेन ? इति । उक्तञ्च " न तृप्तोऽसि यदा कामैः, सेवि तैरप्यनेकशः। स नाम तेषु वृत्तोऽन्तो, यतो वैराग्यमाप्नुहि " ॥ १॥ इति । तस्मात्-अत्रापि अस्मिन् अरत्यानन्दकारणेऽपि अग्रहः तदनपेक्षमाणःमध्यस्थभावमुपगतः सन् चरेत्-संयममार्ग विहरेत् । तथा-सर्व समस्तं हास्य-हासं, तत्स्थानं वा परित्यज्य, आलीनगुप्तः-तत्रआलीन:-आङ–मर्यादया-इन्द्रियनिरोधादिरूपया लीनः, गुप्तः-मनोवाकायकर्मभिः, यद्वा-गुप्तः कूर्मवत्संवृतगात्रः, आलीनश्चासौ गुप्तश्चेत्यालीनगुप्तः, एवंभूतः सन् के तुल्य उस सुखके सामने बिन्दुतुल्य इस ऋद्धि रस आदिके सुखकी क्या गिनती है । कहा भी है “न तृप्तोऽसि यदा कामैः, सेवितैरप्यनेकशः। ___ स नाम तेषु वृत्तोऽन्तो, यतो वैराग्यमाप्नुहि ॥१॥" हे आत्मन् ! जब तूं अनन्तवार सेवन किये गये इन कामोंसे तृप्त नहीं हुआ, उल्टा इनके भागने से तेरा ही अन्त हुआतो फिर इन के भोगने से तुझे क्या लाभ है? अतः अब इन से वैराग्य ही लेना सर्वश्रेयस्कर है। इसलिये उस संयमी को चाहिये कि वह अरति और आनन्द के कारणों में भी अग्रह-अनपेक्षावाला बन कर अर्थात् माध्यस्थ्यभाव रखता हुआ संयममार्ग में विचरे। तथा-समस्त हास्य अथवा हास्यके स्थानभूत-जिनकी तीर्थङ्करादिकोंने निन्दा की है ऐसे-विषयकषायोंका परित्याग कर इन्द्रियनिग्रही एवं मन, वचन और कायसे सदा सावधक्रियासे रहित होते हुए अथवा અનંતવાર ભગવેલ છે તે સમુદ્રના તુલ્ય તે સુખની સામે બિંદુ તુલ્ય આ ઋદ્ધિ આદિના સુખની શું ગણના છે. કહ્યું પણ છે – “न तृप्तोऽसि यदा कामः, सेवितरप्यनेकशः । स नाम तेषु वृत्तोऽन्तो, यतो वैराग्यमाप्नुहि ॥१॥" હે આત્મા ! જ્યારે અનંત વાર સેવી ચુકેલા તે કામેથી જ્યારે તું તૃપ્ત ન થયો, ઉલટું તેના ભેગવવાથી તારેએ અંત થયે, તે પછી તેના ભોગવવાથી તને શું લાભ છે? માટે તે વસ્તુથી વૈરાગ્ય જ લે સર્વ શ્રેયસ્કર છે. તેથી તે સંયમને જોઈએ કે તે અરતિ અને આનંદના કારણોમાં પણ અગ્રહ-અનપેક્ષાવાળા બની અર્થાત્ માધ્યચ્ય ભાવ રાખીને સંયમ માર્ગમાં વિચરે. - તથા–સમસ્ત હાસ્ય અથવા હાસ્યના સ્થાનભૂત કે જેની તીર્થકરેએ નિંદા કરેલ છે, એવા વિષયકષાયને પરિત્યાગ કરી ઇન્દ્રિયનિગ્રહી તેમજ મન, વચન શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy