SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ शीतोष्णीय-अध्य० ३. उ. २ ४२३ स इच्छापूरणार्थं प्रवर्तमानः अन्यवधाय = अन्येषां प्राणिनां वधाय भवति । यथाचौर: साहसिको वा धनापहरणार्थ धनिनं हन्ति, इत्यादि । तथा - अन्यपरितापाय= अन्येषां जीवानां परितापाय=शारीरमानसक्लेशाय भवति । तथा अन्यपरिग्रहाय =अन्येषां= दासदासीनां गोमहिष्यादीनां च परिग्रहाय = स्वायत्तीकरणाय भवति । तथा - जनपदवधाय - मगधादयो जनपदास्तेषां वधाय । यथा - म्लेच्छा भूपतयो म्लेच्छधर्ममस्वीकुर्वन्तं जनपदं घ्नन्तीत्यादि । तथा - जनपदपरितापाय - जनपदानां मनुष्य जब अपनी इच्छाकी पूर्त्तिके लिये प्रवृत्ति करता है तब उस की उस प्रवृत्तिसे अन्य प्राणियोंकी हिंसा होती है, अतः वह उसकी प्रवृत्ति अन्य जीवोंकी हिंसाका कारण बनती है । जैसे चोर अथवा साहसिक- डाकू - मनुष्य धनीके धनको चुरानेके लिये धनीको मार डालता है। उसकी प्रवृत्ति से अन्य जीवोंको शारीरिक तथा मानसिक परिताप-क्लेश भोगना पड़ता है । फिर वह अपनी अभिलाषाओं की पूर्त्तिके लिये दासी दास आदिको तथा गाय भैंस आदिको कहींसे चुरा लाकर उनका संग्रह करनेमें व्यस्त रहा करता है । जनपद-मगधादि देशों को वह अपनी प्रवृत्तिसे त्रस्त - दुःखित कर दिया करता है । जैसे म्लेच्छ राजा म्लेच्छ धर्मको अस्वीकार करनेवाली प्रजाको मार डालते हैं । उसकी प्रवृत्ति लोकों के परितापके लिये - प्राणियोंको मार्मिक कष्ट पहुंचाने के लिए होती है । अनुचित कर - टैक्सका लेना, अनुचित दण्ड देना, इत्यादिका नाम भी परिताप है । अधार्मिक भूपति अपनी इच्छा की पूर्तिके लिये धन મનુષ્ય જ્યારે પોતાની ઈચ્છાની પૂત્તિ માટે પ્રવૃત્તિ કરે છે ત્યારે તેની તે પ્રવૃત્તિથી અન્ય પ્રાણીઓની હિંસા થાય છે, માટે તે તેની પ્રવૃત્તિ ખીજા જવાની હિંસાનું કારણ બને છે; જેમ ચાર અથવા સાહસિક-ડાકૂ પૈસાવાળા માણુસના ધન ચારી જવા માટે પૈસાવાળાને મારી નાંખે છે. તેની પ્રવૃત્તિથી અન્ય જીવાને શારીરિક તથા માનસિક પરિતાપ-કલેશ ભાગવવા પડે છે. તેમજ તે પોતાની અભિલાષાઓની પૂત્તિ માટે દાસી–દાસ આદિ તથા ગાય—ભેંસ આદિ કયાંયથી ચારી લાવીને તેના સ'ગ્રહ કરવામાં વ્યસ્ત રહ્યા કરે છે. જનપદ્મ-મગધાદિ દેશને તે પોતાની પ્રવૃત્તિથી ત્રસ્ત દુ:ખિત કર્યા કરે છે. જેમ મ્લેચ્છ રાજા મ્લેચ્છધર્મને અસ્વીકાર કરનારી પ્રજાને મારી નાંખે છે. તેની પ્રવૃત્તિ લોકોના પરિતાપ માટે– પ્રાણીઓને માર્મિક કષ્ટ પહોંચાડવા માટે હાય છે. અનુચિત કરખોજા–ટેક્સ લેવા, અનુચિત દંડ આપવા, ઈત્યાદિનું નામ પણ પરિતાપ છે, અધાર્મિક રાજા પોતાની ઈચ્છાની પૂર્તિ માટે ધનસ'ગ્રહ કરવા નિમિત્ત પોતાની પ્રજાથી અનીતિ શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy