SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ आचारागसूत्रे अन्यदपि फलं निष्कर्मदर्शिनो भवतीत्याह- एस मरणा पमुच्चई' इत्यादि। मूलम्-एस मरणा पमुच्चइ, से हु दिहभए मुणी, लोगंसि परमदंसी विवित्तजीवी उवसंते समिए सहिए सया जए कालकंखी परिव्वए ॥ सू०५॥ ___ छाया-एष मरणात् प्रमुच्यते, स एव दृष्टभयो मुनिः, लोके परमदर्शी विविक्तजीवी उपशान्तः समितः सहितः सदा यतः कालाकाझी परिव्रजेत् ॥ मू० ५॥ टीका--एषः निष्कर्मदर्शी मरणात्-आयुःक्षयात् प्रमुच्यते, आयुष्यकर्मबन्धापगमादिति भावः। यहा-आवीचिमरणात् आवीचि अनुसमयं निरन्तरं मरणं-मृत्युः संसारो वा, तस्मात् प्रमुच्यते । केवली भूत्वा अन्यान् वा मोचयति देशनादिना। स पर जीव निष्कर्मदर्शी-अर्थात् कर्मरहित अपनी आत्माको देखनेके स्वभाववाला हो जाता है। इस प्रकारका स्वभाव जीवके ज्ञानावरणीय कर्म के विनाशसे उत्पन्न होता है। इसी अवस्थामें जीव सर्वज्ञ सर्वदर्शी होता है। सू० ४॥ जो निष्कर्मदर्शी है उसे और भी दूसरा लाभ होता है, इस बातको प्रकट करते हैं-'एस मरणा पमुच्चइ' इत्यादि। यह निष्कर्मदर्शी आयुकर्मके बन्धके अभाव होनेपर मरणसे रहित हो जाता है । अथवा वह आवीचिमरणसे छूट जाता है। अनुसमय अर्थात् निरन्तर मरणको आवीचिरमण कहते हैं। अथवा मरण नाम संसारका है। केवली हो जानेसे आत्मा संसारबन्धनसे रहित हो जाता है। सिद्धस्थानमें विराजनेके निश्चयसे उसी भवमें अघातिया कर्मोंका છે. આત્માથી કર્મોના અલગ થવાથી જીવ નિષ્કર્મદશ–અર્થાત્ કર્મ રહિત પિતાના આત્માને જેવાના સ્વભાવવાળા થઈ જાય છે. આ પ્રકારને સ્વભાવ જીવને જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મના વિનાશથી ઉત્પન્ન થાય છે. આ અવસ્થામાં જીવ સર્વજ્ઞ સર્વદશી થાય છે કે સૂ૦ ૪. જે નિષ્કર્મદશ છે તેને બીજો પણ લાભ થાય છે. તે વાતને પ્રગટ કરે છે– 'एस मरणा पमुच्चइ ' त्यादि, આ નિષ્કર્મદશી આયુકર્મના બંધને અભાવ થવાથી મરણથી રહિત થાય છે અને તે આવીચિમરણથી છુટી જાય છે. અનુસમય અર્થાત્ નિરન્તર મરણને આવી ચિમરણ કહે છે. અથવા મરણ નામ સંસારનું છે, કેવળી થઈ જવાથી આત્મા સંસારબંધનથી રહિત થાય છે, સિદ્ધસ્થાનમાં વિરાજવાના નિશ્ચયથી તેજ ભવમાં શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy