SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ ३६६ आचारागसूत्रे तस्य वीप्सायां क्षणं- क्षणं, हिंसाजनकं सकलं कर्मेत्यर्थः, परिज्ञाय=ज्ञपरिज्ञया ज्ञात्वा प्रत्याख्यानपरिज्ञया परिहत्य च । यद्वा-क्षणः संयमाचारावसरः, तस्य वीप्सायां क्षणःक्षणस्तं परिज्ञाय ज्ञपरिज्ञया विदिखा, आसेवनपरिज्ञया चाऽऽसेव्य विचरेत । अपि च लोकसंज्ञां च लोकस्य असंयतलोकस्य संज्ञा संज्ञानं शब्दादिविषयासङ्गजन्यसुखस्पृहा परिग्रहादिसंज्ञा वा, तां सर्वशः सर्वप्रकारेण योगत्रिककरणत्रिकेण परिज्ञाय परिहत्य, यद्वा-चशब्दादात्मौपम्येन क्षणनं न विध्यात् “जह मम ण पियं दुक्खं जाणिय एमेव सव्वजीवाणं " इत्यादिवचनात् । सर्वथा प्राणातिपातादौ न प्रवर्तत जिस कर्मके द्वारा हिंसारूप कार्य उत्पन्न होता है उस कर्मका नाम क्षण है । यहाँ पर वीप्सा में 'क्षणं क्षणं' यह द्विरुक्ति है। तात्पर्य इसका यह है कि हिंसात्मक सकलकर्मों को संयमी ज्ञपरिज्ञासे जानकर और प्रत्याख्यानपरिज्ञासे इनका परित्याग कर विचरण करे। ___ अथवा-संयमके आचरण करनेके प्रत्येक अवसरको भी संयमी ज्ञपरिज्ञासे जानकर और आसेवनपरिज्ञासे इसका सेवन करे। तथा लोकसंज्ञाका सर्व प्रकारसे परित्याग करे । असंयत लोकोंको शब्दादिक विषयोंके सम्बन्धसे उत्पन्न सुखकी जो चाहना होती है उसका नाम लोकसंज्ञा है। अथवा परिग्रहादिकसंज्ञाका नाम भी लोकसंज्ञा है। संयमी इस लोकसंज्ञाका सर्व प्रकारसे अर्थात् तीन करण तीन योगसे त्याग करे। " लोकसञ्ज्ञां च सर्वशः ” यहां पर जो “च" आया है उससे यह बात प्रकट की गई है कि संयमी समस्त जीवोंको अपने समान समझ कर कभी भी हिंसादिक कार्योमें प्रवृत्ति न करे, क्योंकि आगमका ते मनु नाम क्षण छ. मडी वीसाथी 'क्षणं क्षणं' 2 दिति छ मेरो હિંસાજનક સકલ કમને સંયમી જ્ઞપરિજ્ઞાથી જાણીને અને પ્રત્યાખ્યાનપરિજ્ઞાથી તેને પરિત્યાગ કરી વિચરણ કરે. અથવા સંયમનું આચરણ કરવાના પ્રત્યેક અવસરને પણ સંયમી જ્ઞપરિજ્ઞાથી જાણી અને આસેવનપરિણાથી તેનું સેવન કરે. તથા લેકસંજ્ઞાને સર્વ પ્રકારથી પરિત્યાગ કરે, અસંયત લેકેને શબ્દાદિક વિષયોના સંબંધથી ઉત્પન્ન સુખની જે ચાહના થાય છે તેનું નામ લેકસંજ્ઞા છે. અથવા પરિગ્રહાદિકસંજ્ઞાનું નામ પણ લોકસંજ્ઞા છે, સંચમી આ લોકસંજ્ઞાને સર્વ પ્રકારથી અર્થાત્ ત્રણ કરણ ત્રણ ચોગથી ત્યાગ કરે. “लोकसंज्ञां च सर्वशः” 2200 2 'च' श४ मावेश छ तनाथी એ વાત પ્રગટ કરી આપેલ છે કે સંયમી સમસ્ત જીને પોતાના સમાન સમજી કેઈ વખત પણ હિંસાદિક કાર્યોમાં પ્રવૃત્તિ ન કરે, કારણ કે આગમનું વાક્ય શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy