SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ ३६५ प्राणातिपातादिरूपाष्टादशपापस्थानानि च नारभते न करोति न घटते न यतते न पराक्रमते वा । तद्विपरीतमाचरतीत्यर्थोऽपि । संयतैः पञ्चमहाव्रतपालनं विधेयं, संसारकारणं मिथ्याखाविरत्यादिकं च नासेवनीयमित्यभिप्रायः । तदेवाह - 'अनारब्ध'मित्यादि, अनाव्धं केवलिभिः प्राप्तरत्नत्रयैश्छद्मस्थैर्वा अनारब्धम् - अनाचीर्ण च द्विपञ्चाशत्कारं नारभेत = न सेवेत, च शब्दाद्यदारब्धं तत्कुर्यादित्यर्थोऽपि । अनाचरणीयमेवाह - 'क्षण' - मित्यादि, क्षणं क्षणं, क्षणनं क्षण: - हिंसनं, कार्यकारणयोरभेदाद येन कर्मणा कारणभूतेन हिंसा कार्यरूपा समुत्पद्यते तत्कर्म क्षणः, तम्, के कारणभूत मिथ्यात्व एवं अविरति आदि तथा प्राणातिपातादिरूप अठारह (१८) पापस्थानों का जिस प्रकारसे इन्होंने परित्याग किया है, उनके छोडनेमें जो अपनी शक्ति प्रकट की है, और जिस प्रकारका प्रयत्न किया है, तथा इन अविरति आदिकोंसे विपरीत अपनी प्रवृत्ति बनाई है. संयतोंका कर्तव्य है कि वे भी पांच महाव्रतोंका इसी लगनके साथ पालन करें, और संसार के कारण - मिथ्यात्व अविरति आदि - का परित्याग करें, स्वप्न में भी इनका सेवन न करें । केवलियोंने अथवा रत्न को प्राप्त हुए छद्मस्थ मुनियोंने जिनका सेवन नहीं किया, अर्थात् (५२) प्रकार के जिन अनाचीण- अनाचारों का अनुष्ठान नहीं किया उनका संयति कभी भी सेवन न करे । 66 अध्य० २. उ. ६ सूत्रमें आये हुए च" शब्दसे इस प्रकार अर्थ होता है कि जो उन्होंने पालन किया है वही वह पालन करे। उन्होंने क्या आचरण नहीं किया ? इसको प्रकट करते हैं-' क्षणं क्षणं' इत्यादि । 'क्षण' शब्दका अर्थ हिंसा है । कार्य और कारणमें अभेद सम्बन्धकी विवक्षासे कारणभूत આદિ તથા પ્રાણાતિપાતારૂિપ અઢાર (૧૮) પાપસ્થાનાના જે પ્રકારે તેણે પરિ ત્યાગ કરેલ છે, તે છેડવામાં જે પેાતાની શક્તિ પ્રગટ કરેલ છે, અને જે પ્રકારના પ્રયત્ન કરેલ છે, તથા આ અવિરતિ આદિથી વિપરીત પેાતાની પ્રવૃત્તિ બનાવી છે. સયતાનું કર્તવ્ય છે કે તે પણ પાંચ મહાવ્રતાનું તેવી ભાવનાથી પાલન કરે અને સંસારનાં કારણુ મિથ્યાત્વ અવિરતિ આદિનો પરિત્યાગ કરે. સ્વપ્નમાં પણ તેનુ સેવન ન કરે. કેવળીઆએ, અથવા રત્નત્રયપ્રાપ્ત છદ્મસ્થ મુનિએ જેનુ સેવન નથી કર્યું અર્થાત્ ખાવન પ્રકારના જે અનાચારાનું અનુષ્ઠાન નથી કર્યું. તેનુ કોઈ પણ સંચતી સેવન ન કરે. સૂત્રમાં આવેલાં “ च ” શબ્દથી એ પ્રકારે અર્થ થાય છે કે જે તેઓએ પાલન કરેલ છે તે જ તે પાલન કરે. તેઓએ શું આચરણ નથી કર્યું ? તે પ્રગટ अरे छे' क्षणं क्षणं' इत्याहि 'क्षण' शम्हनो अर्थ हिंसा छे. अर्थ भने अश्शुभां અભેદસ ખંધની વિવક્ષાથી કારણભૂત કર્મ દ્વારા જે હિંસારૂપ કાર્ય ઉત્પન્ન થાય છે શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy