SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ २६६ आचारागसूत्रे अथवा ' लोगस्से'-ति तृतीयार्थे षष्ठी, लोकेन कर्मसमारम्भाः क्रियन्त इति। अत्रेदं तत्त्वम् , 'तं जहा' इति मूलपाठेन लोकायेति चतुर्येवं साधीयसीयदर्थ समारम्भस्तं पूर्व सामान्यतो लोकपदेनोपदय विशेषतो दर्शयितुं 'तं जहा' इत्यस्य प्रतिपादनम् । ____ यदि च तृतीयार्थेऽपि षष्ठी, साऽपि सामान्यतः समारम्भा लोकेन क्रियन्त इत्युपदर्य किमर्थमिति जिज्ञासायां 'तंजहा' इत्यपि कथश्चित्समाधानं भवितुमर्हति। यदर्थ पाककृषिवाणिज्यादिसावधव्यापारमारभन्ते तान् दर्शयति-तद्यथेति' तस्य समारम्भशीलस्य आत्मने स्वशरीरार्थम् , आत्मशब्दोऽत्र शरीरवाचकः, स्वार्थ स्वयमेव समारभत इत्यर्थः। माता-पिता सासू-ससुर आदि के लिये, स्वजनों के लिये, धायमाता के लिये, राजा के लिये दासी-दास नौकर चाकर और पाहुनों के लिये, पृथक्प्रहेणक के लिये, अर्थात् कन्याविवाह के उत्सव का भोजन, प्रस्थान के समय रास्ते में सुबह-शाम खाने के लिये साथ में दिये जाने वाला भोजन, तथा कांसा परोसा आदि पृथकप्रहेणक कहलाता है, उसके लिये पचनपाचनादिरूप अनेक सावध व्यापार करते हैं। भावार्थ-सूत्रकार यहां पर यह बात स्पष्ट कर रहे हैं कि-गृहस्थ लोग अपने तथा अपने सगे संबंधियों एवं बाल-बच्चों वगैरह के लिये भोजन वगैरह आरम्भों को नितप्रति करते रहते हैं । सर्वविरति मुनि के शरीर की यात्रा का निर्वाह उनके यहां से मात्रानुसार प्राप्त भोजन से अच्छी तरह हो सकता है, इसलिये मुनि को सावध व्यापार करने की आवश्यઆદિ માટે, સ્વજને માટે, ધાવમાતા માટે, રાજા માટે, દાસ-દાસ નોકર-ચાકર માટે, મહેમાને માટે, પૃથપ્રહણકને માટે, અર્થાત્ કન્યાવિવાહના ઉત્સવનું ભોજન, મુસાફરી સમયે રસ્તામાં સવારસાંજ ખાવા માટે સાથે આપવામાં આવતું ભોજન, અને કાંસા પિરસણું આદિ પૃથપ્રહેણુક કહેવાય છે, તેને માટે પચનપાચનાદિરૂપ અનેક સાવદ્ય વ્યાપાર કરે છે. ભાવાર્થસૂત્રકાર આ ઠેકાણે એ વાત સ્પષ્ટ કરે છે કે-ગૃહસ્થ લેક પિતાના તથા પિતાના સગાસંબંધિઓ અને છોકરાં-છયા વિગેરે માટે ભોજન વિગેરે આરંભે હરહમેશ કરતાં જ રહે છે. સર્વવિરતિ મુનિના શરીરની યાત્રાને નિર્વાહ તેને ત્યાંથી માત્રાનુસાર પ્રાપ્ત ભોજનથી સારી રીતે થઈ શકે છે, માટે મુનિને સાવધ વ્યાપાર કરવાની આવશ્યક્તા જ નથી, સાવદ્ય વ્યાપારથી હિંસા થવાના શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy