SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ - - - ---- अध्य० २. उ. ५ २६५ छाया-~-यदिदं विरूपरूपैः शस्त्रैर्लोकाय कर्मसमारम्भाः क्रियन्ते, तद्यथाआत्मने तस्य पुत्रेभ्यो दुहितभ्यः स्नुषाभ्यो ज्ञातिभ्यो धात्रीभ्योराजभ्यो दासेभ्यो दासीभ्यः कर्मकरेभ्यः कर्मकरीभ्य आदेशाय पृथक्प्रहेणकाय श्यामाशाय प्रातराशाय सनिधिसंनिचयं क्रियते, इहैकेषां मानवानां भोजनाय ॥ मू० १॥ ___टीका-'यदिद'-मित्यादि । यद् इदम्-सुखदुःखप्राप्तिपरिहाररूपं प्रयोजनमुद्दिश्य विरूपरूपैः बहुप्रकारैः शस्त्रैः षट्कायसमारम्भरूपैः लोकाय-असंयतलोकायस्वशरीरपुत्रकलत्रादिरूपाय कर्मसमारम्भाः षट्कायोपमर्दनरूपाः पचनपाचनादिसावयव्यापाराः क्रियन्ते, यद्वा कर्मणोऽष्टप्रकारकस्य समारम्भाः-उपार्जनोपायाः क्रियन्ते। सुखप्राप्ति और दुःखपरिहार के प्रयोजन से गृहस्थीजन जपने शरीर पुत्रकलत्रारूप लोक के लिये अनेक प्रकार के षट्कायसमारंभरूप पचनपाचनादि सावद्य व्यापार करते हैं, उनका दिग्दर्शन कराते हुए सूत्रकार कहते हैं गृहस्थ जीवन भोजन-कृषि-वाणिज्य आदि सावध व्यापार के विना चलता नहीं है । इसमें इस तरह के अनेक प्रकार का आरम्भ जीवों को करना ही पड़ता है। जहां आरंभ-समारंभ है वहां जीवों की हिंसा अवश्यंभावी है । हिंसा से आस्रव होता है, और इससे जीवों का संसार बंधन से छुटकारा होना बड़ा कठिन होता है। इसीलिये आत्मा को सावधनिवृत्तिरूप चारित्र आराधन करने की आवश्यकता है। गृहस्थ लोक अपने लिये तथा पुत्रों के लिये पुत्रियों के लिये पुत्रवधुओं के लिये, जातिभाईयों, सगे संबंधियों एवं कुटुम्बियों के लिये, સુખપ્રાપ્તિ અને દુખપરિહારના પ્રોજનથી ગૃહસ્થી જન પિતાનું શરીર પુત્ર કલત્રાદિરૂપ લોક માટે અનેક પ્રકારના ષયસમારંભરૂપ પચનપાચનાદિ સાવદ્ય વ્યાપાર કરે છે તેનું દિગ્દર્શન કરાવીને સૂત્રકાર કહે છે– ગૃહસ્થ જીવન ભજન-કૃષિ-વાણિજ્ય આદિ સાવદ્ય વ્યાપાર વિના ચાલતું જ નથી. તેમાં આવા પ્રકારનાં અનેક પ્રકારે આરંભ જીને કરવાં જ પડે છે. જ્યાં આરંભ-સમારંભ છે ત્યાં જવાની હિંસા અવયંભાવી છે. હિંસાથી આશ્રવ થાય છે, અને તેનાથી જેને સંસારબંધનથી છુટકારે થે ઘણું કઠિન થઈ પડે છે, માટે આત્માને સાવઘનિવૃત્તિરૂપ ચારિત્ર આરાધન કરવાની આવશ્યકતા છે. ગૃહસ્થલોક પિતાના માટે તથા પુત્ર માટે, પુત્રિ માટે, પુત્રવધુ માટે, જાતિભાઈઓ, સગાં-સંબંધિઓ અને કુટુંબિઓ માટે, માતા-પિતા, સાસુ–સસરા ३४ શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy