________________
--
---
-
अध्य० २. उ. ४ छाया-नानिस्तृप्यति काष्ठ = पगाभिर्महोदधिः ।
न यमः सर्वभूतैश्च, स्त्रीभिः पुरुषस्तथा ॥१॥ इति तत्सर्व पश्य-बुध्यस्व, दृशेर्ज्ञानसामान्यार्थकत्वात् , अतो हे मेधाविन् ! ते तव सदुपदेशजिघृक्षोः एभिः प्रमादमयैर्दुःखजनकैविषयोपभोगैः अलं व्यर्थम् , एभिरात्मकल्याण साध्यं नास्तीत्यर्थः।
यद्वा-एतैर्विषयोपभोगैरव्यावाधसुखम् , अलम्-पर्याप्तं विशिष्टतरमित्यर्थः, अतर्कितोपनतमरणे संसारे सुखलवस्याऽसम्भवादव्यावाधसुखमेव सुखमिति तात्पर्यम् ॥ मू० ३॥
जिस प्रकार अग्नि काष्ठों से, समुद्र नदियों से, काल प्राणियों की मृत्यु से तृप्त नहीं होता है, उसी प्रकार मनुष्य भी स्त्रीसंभोग से कभी भी तृप्त नहीं होता है । इसलिये हे मेधावी शिष्य ! तुम भी यह अपने मन में दृढ़ धारणा कर लो कि प्रमाद-भय-दुःखजनक इन विषयभोगों से कभी भी आत्मकल्याण साध्य नहीं हो सकता, अतः इन की चाह की दाह में क्यों अपने संयमरूपी पवित्र धर्म की आहुति करने के लिये संकल्प विकल्प करते हो । यह तुमसे इसलिये कहा जाता है कि तुम सदुपदेश को ग्रहण करने की इच्छा रखते हो। __अथवा-यह समझो कि इस वैषयिक सुख की अपेक्षा अव्यावाधसुख विशिष्टतर है। कारण कि संसारदशा भयवाली है, इसमें निर्भय अवस्था तो हो ही नहीं सकती। यदि थोड़ी देर के लिये यह असंभव भी संभवित कल्पित कर लिया जाय कि-"यहां प्राणी भयरहित है" तो भी - જે પ્રકારે અગ્નિ કાઠેથી, સમુદ્ર નદિઓથી, કાળ પ્રાણિઓની મૃત્યુથી તૃપ્ત થતો નથી, તે પ્રકારે મનુષ્ય પણ સ્ત્રી સંભેગથી કઈ વખત પણ તૃપ્ત થતું નથી. માટે હે મેધાવી શિષ્ય! તમે પણ એ, પિતાના મનમાં દ્રઢ કરી લે કે પ્રમાદ-ભય-દુઃખજનક આ વિષયભોગોથી કઈ વખત પણ આત્મકલ્યાણ સાધ્ય થઈ શકતું નથી, માટે તેની ચાહનાની દાહમાં શા માટે પિતાના સંયમરૂપી પવિત્ર ધર્મની આહુતિ કરવા સંકલ્પ વિકલ્પ કરે છે. આ તમને એટલા માટે કહેવામાં આવે છે કે તમે સદુપદેશને ગ્રહણ કરવાની ઈચ્છા રાખનાર છો.
અથવા એ સમજો કે આ વિષાયિક સુખની અપેક્ષા અવ્યાબાધ સુખ વિશિખતર છે, કારણ કે સંસારદશા ભયવાળી છે. તેમાં નિર્ભય અવસ્થા તે થઈ જ શકતી નથી. કદાચ થોડા વખત માટે આ અસંભવ પણ સંભવિત માની લઈએ કે “આંહી પ્રાણી ભયરહિત છે” તે પણ ઠીક નહિ, કારણ કે એ
શ્રી આચારાંગ સૂત્ર : ૨