SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ २५४ आचारागसूत्रे प्रमादो न विधेय इति सम्बन्धः । भोगास्तु भुक्तपूर्वा अपि न तृप्तिजनकाः, इत्याह'नाल' मिति भोगाः परिभुक्ता अपि स्पृहानिवृत्तये नालन समर्था भवन्ति । उक्तञ्च___" नग्गी तिप्पइ कडेहि, नावगाहिं महोदही। न जमो सबभूएहिं, इत्थीहिं पुरिसो तहा" ॥१॥ में परिभ्रमण करते हुए अनन्त कष्टों को भोगना पडेगा। शरीर का नाश अवश्यंभावी है, तो मैं संयम की विराधना करके इसे अविनश्वर अमर तो कर नहीं सकता! अतः इस विनश्वर वस्तु से जो मुझे परंपरा रूप से अविनश्वर वस्तुकी प्राप्ति हो जाती है तो यह सब से बड़ा भारी लाभ मुझे मिलता है; फिर क्यों प्रमादी बन कर इस शरीर के मोह में पड़ अपने संयम की विराधना करूँ ?। दोनों हालत में शरीर का नाश स्वयं सिद्ध है; फिर भी एक हालत अनंत आनंदप्रद और दूसरी हालत अनंत कष्टप्रद है, ऐसा विचार कर संयमी को कभी भी प्रमाद नहीं करना चाहिये । इसी लिये सूत्रकार ने “भिदुरधर्म संप्रेक्ष्य" इस वाक्य के द्वारा संयमी जनको शिक्षा दी है । तथा आगे भी शिक्षा देते हुए वे प्रकट कर रहे हैं कि जिन पंचेन्द्रियों के भोग तुमने पहिले भोग लिये हैं वे भी तुम्हारी इच्छा की शांति करने के लिये समर्थशाली नहीं हैं, कहा भी है___ “नग्गी तिप्पइ कट्टेहिं, नावगाहिं महोदही। न जमो सब्वभूएहिं, इत्थीहिं पुरिसो तहा" ॥ १ ॥ કષ્ટોને ભેગવવા પડશે, શરીરને નાશ અવસ્થંભાવી છે, તે હું સંયમની વિરાધના કરીને તેને અવિનશ્વર અમર તે કરી શકતું નથી, માટે આ વિનશ્વર વસ્તથી જે મને પરંપરારૂપથી અવિનશ્વર વસ્તુની પ્રાપ્તિ થાય છે તે આ બધાથી મેટે લાભ મને મળે છે તે પછી શા માટે પ્રમાદી બનીને આ શરીરના મેહમાં પડી પોતાના સંયમની વિરાધના કરૂં, બંને હાલતમાં શરીરને નાશ સ્વયં સિદ્ધ છે તે પણ એક હાલત અનંત આનંદપ્રદ અને બીજી હાલત અનંતુ કટપદ છે. એ વિચાર કરી સંચમીએ કઈ વખત પણ પ્રમાદ નહિ કર જોઈએ, માટે सूत्रधारे “भिदुरधर्म संप्रेक्ष्य " २ पाया। संयमी बनने शिक्षा मापी છે. તથા આગળ પણ શિક્ષા આપતાં તે પ્રગટ કરે છે કે-જે પાંચ ઇદ્રિના ભેગ તમે પહેલાં જોગવી લીધા છે તે પણ તમારી ઈચ્છાની શાંતિ કરવા માટે समर्थशाणी नथी, ४घु ५५५ छ " नग्गी तिप्पइ कठेहिं, नावगाहिं महोदही । न जमो सञ्चभूएहि, इत्थीहिं पुरिसो तहा" ॥ १ ॥ | શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy