SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ अध्य० २. उ. ४ २५३ अव्यावाधसुखलक्षणो मोक्षः, 'मरणं' म्रियन्ते मुहुर्मुहुश्चतुर्गतिषु प्राणिनो यत्रेति तन्मरणं संसारः, शान्तिश्च मरणं च शान्तिमरणं, तत् संप्रेक्ष्य='अप्रमादेन संसारोपरमः, प्रमादेन संसारपरिभ्रमणं भवतीति सम्यगालोच्य। अपि च-'भिदुरधर्म'मिति, प्रमादो विषयाभिष्वङ्गः, स च शरीरे भवति ततो भिदुरो भङ्गशीलो धर्मः= स्वभावो यस्य तद् भिदुरधर्म शरीरं, स्वत एव विनशनशीलत्वात् , सम्प्रेक्ष्य-विचार्य स्वरूप मुक्ति का लाभ होता है । इस लिये इस अव्यावाध-सुख-स्वरूप शांति के लाभ से जो वंचित करानेवाला है उस प्रमाद से लाभ ही क्या हो सकता है, ऐसा विचार कर संयमी को प्रमाद कभी नहीं करना चाहिये । “भिदुरधर्म संप्रेक्ष्य नालं पश्यालं ते एतैः " भंग होना जिसका स्वभाव हो उसका नाम भिदुरधर्म है, ऐसा यह शरीर है; क्यों कि यह स्वतः ही विनाशशील है । संयमी मुनिको इस बात का दृढ़ विश्वास करना चाहिये कि यह मेरा शरीर अवश्य ही विनश्वर है, क्यों कि यह पौगलिक पर्याय है, जो पर्याय होती है वह उत्पाद-व्यय-धर्म--विशिष्ट होती है। पुद्गल का स्वभाव ही पूरन-गलन-स्वरूप है। अतः इस विनश्वर वस्तु के मोह में फंस कर जो संयमी अपने संयमरूपी धन को प्रमादरूपी चोरों के जरिये लुटवा देते हैं वे महाप्रमादी हैं। संयम की आराधना करते हुए यदि इस शरीर का पतन होगा, तो उस दशा में कभी न कभी अवश्य अव्याबाध-सुख-रूप मोक्ष की प्राप्ति होगी; अन्यथा-इस संसार અવ્યાબાધસુખસ્વરૂપ મુક્તિનો લાભ થાય છે માટે આ અવ્યાબાધસુખસ્વરૂપ શાંતિના લાભથી જે દૂર રખાવે છે તે પ્રમાદથી લાભ પણ કંઈ થતું નથી. એ. विचार ४२१ सयभाये प्रमाही ५४४ ४२वो नये नलि. “ भिदुरधर्म संप्रेक्ष्य नालं पश्यालं ते पतैः” on थरेना स्वाभाव छ तेनु नाम मिदुधम छ, એવું આ શરીર છે, કારણ કે તે સ્વતઃ વિનાશશીલ છે. સંયમી મુનિએ આ વાતને દૃઢ વિશ્વાસ કરવો જોઈએ કે આ મારું શરીર અવશ્ય જ વિનશ્વર છે. કારણ કે આ પિાગલિક પર્યાય છે, જે પર્યાય હાય છે તે ઉત્પાદ વ્યય ધર્મ વિશિષ્ટ હોય છે. પુદ્ગલને સ્વભાવ જ પૂરન-ગલન-સ્વરૂપ છે, માટે આ વિનશ્વર વસ્તુના મેહમાં ફસીને જે સંયમી પિતાના સંયમરૂપી ધનને પ્રમાદરૂપી ચોરે મારફત લુંટાવી દે છે તે મહાપ્રમાદી છે. સંયમની આરાધના કરતાં કરતાં કદાચ આ શરીરનું પતન થશે તે તેવી દશામાં કોઈને કોઈ વખત અવશ્ય અવ્યાબાધ સુખરૂપ મોક્ષની પ્રાપ્તિ થશે. અન્યથા આ સંસારમાં પરિભ્રમણ કરતાં અનન્ત શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy