SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ २२५ अध्य० २. उ. ३ तत्रैव प्रवृत्तत्वात् , उन्मार्गप्रचारकत्वाच्च पारं गन्तुं प्रभवो न भवन्तीत्यर्थः । अतीरंगमाः' 'अपारंगमाः' इत्युभयत्रापि नो भवन्ती'-त्यत्र भवनक्रियायामन्वये आर्षस्वादसमर्थसमासो बोध्यः। ते तीरं तितीर्षवोऽपि पारं पिपारयिषवोऽपि स्वाभिमतशास्त्रप्रवृत्तयो नैव तीरं गच्छन्ति, नापि पारं प्राप्नुवन्ति । लोके तीरपारयोरेकार्थत्वेऽपि अत्र तीरपदेन मोहनीयक्षयः, पारपदेन घातिकर्मक्षयो गृह्यत इति विशेषान्न पौनरुक्त्यम् । ओघं तितीर्षवोऽपि कुतो न तीरपारगामिनो भवन्तीत्याह-'आदानीय'वीतरागप्रणीत रत्नत्रय की आराधना का इनमें अभाव होने से ये ' अतीरंगम' और सम्यक् उपदेश की प्राप्ति का अभाव होने से पार प्राप्त करने के लिये अभिलाषी होते हुए भी ये उत्सूत्र के प्ररूपक और उन्मार्ग के प्रचारक होने की वजह से 'अपारंगम' हैं । लोक में तीर और पार शब्द का एक ही वाच्यार्थ होता है फिर भी सूत्र में जो इन दो शब्दोंका प्रयोग किया है, उससे यह बात ज्ञात होती है कि-तीर शब्द से घाती कर्मों का क्षय और पार शब्द से अघातिया कर्मोंका अभाव अर्थ होता है। ___ " आदानीयं चादाय तस्मिन् स्थाने न तिष्ठति" आदानीय शब्द का अर्थ मुक्ति जिससे प्राप्त की जाती है ऐसा चारित्र है । मिथ्यादृष्टि जीव परिग्रह में मूच्छित होने से अपनी कल्पनानुसार चारित्र का आराधन करते हैं । मुक्ति तो सम्यक्चारित्र के आराधन से प्राप्त होती है। जिसमें सावध प्रवृत्तिका लेश नहीं है उसका नाम सम्यकचारित्र है। जैसे२ जीव गुणस्थानों की प्राप्ति करता जाता है वैसे २ गृहीतचारित्रमें उज्ज्वलता त्रयी माराधनानु तेमा ममा पाथी ते ' अतीरंगम' मने सभ्य उपदेशनी પ્રાપ્તિને અભાવ હોવાથી પાર પ્રાપ્ત કરવા માટે અભિલાષી હોવા છતાં તે ઉત્સુ ना प्र३५४ मन जन्मान प्रया२४ डापाथी ‘अपारंगम' छ. सोम तीर અને પાર શબ્દને એક જ વાચ્યાર્થ થાય છે તે પણ સૂત્રમાં જે બે શબ્દોનો પ્રયોગ કર્યો છે. તેનાથી એ વાત જ્ઞાત થાય છે કે-તીર શબ્દથી ઘાતિયા કર્મોને ક્ષય અને પાર શબ્દથી અઘાતિયા કર્મોને અભાવ અર્થ થાય છે. “ आदानीयं चादाय तस्मिन् स्थाने न तिष्ठति " આદાનીય શબ્દનો અર્થ મુક્તિ જેનાથી પ્રાપ્ત થાય છે એવું ચારિત્ર છે. મિથ્યાદષ્ટિ જીવ પરિગ્રહમાં મૂછિત હેવાથી પિતાની કલ્પનાનુસાર ચારિત્રનું આરાધન કરે છે, મુક્તિ તે સમ્મચારિત્રની આરાધનથી પ્રાપ્ત થાય છે. જેમાં સાવદ્ય પ્રવૃત્તિને લેશ પણ નથી તેનું નામ સમ્યકૂચારિત્ર છે. જેમ જેમ જીવ ગુણસ્થાનની પ્રાપ્તિ કરતે જાય છે તેમ તેમ ગૃહીત ચારિત્રમાં ઉજવલતા આવતી જાય છે, શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy