SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ २१० आचाराङ्गसूत्रे भोगना नहीं चाहता । "अप्रियवधाः प्रियजीवनाः " संसार में जीवों को मरण अप्रिय होता है और जीवन प्रिय होता है। जीवों को अपना जीवन सर्व प्रकार से प्रिय है । चाहे जिस किसी भी उपाय से ये अपने जीवन के संरक्षण करनेमें ही भावनाशील रहते हैं । उस समय न्याय या अन्याय, धर्म या अधर्म आदि की इन्हें थोड़ी सी भी चिन्ता नहीं होती । इसका भी कारण यह है कि ये "जीवितुकामाः " हैं । शत वर्ष की आयुवाले को भी अन्तिम क्षणतक जीवन की इच्छा बनी ही रहती है। चाहे धनी हो या निर्धन हो, राजा हो या रंक हो, विद्वान् हो या मूर्ख हो, दीर्घायुष्क हो या अल्पायुष्क हो कोई भी क्यों न हो कोई यह नहीं चाहता कि मेरी मृत्यु हो जाय, अर्थात् मैं मरजाऊँ । सब ही अधिक से अधिक जीने के अभिलाषी रहा करते हैं। थोड़ा सा भी शारीरिक कष्ट आने पर " कहीं मैं मर न जाऊँ " इस ख्याल से अनेक प्रकार के मणि मन्त्र यन्त्र और औषधि वगैरह के उपचार में यथाशक्ति प्रयत्न करने में लग जाते हैं । यह पूर्वोक्त कथन असंयमी जीवों की अपेक्षा से ही किया गया समझना चाहिये, क्यों कि उन्हें ही अपने प्राण वगैरह प्रिय होते हैं । वेही अपनी जीवनयात्रा के निर्वाह के लिये यहा तद्वा प्रवृत्ति किया ભાગવવું ચાહતા નથી. अप्रियवधाः प्रियजीवनाः " संसारभां भवाने भरण અપ્રિય લાગે છે. જીવાને પાતાનું જીવન બધા પ્રકારે પ્રિય છે, ભલે કાઈ પણ કાઈ ઉપાયથી પેાતાના જીવનનું સંરક્ષણ કરવામાં જ ભાવનાશીલ રહે છે. તે સમય ન્યાય અન્યાય ધર્મ અધમ આદિની તેને જરા પણ ચિંતા થતી નથી, तेनुं पशु अरण मे छे ते " जीवितुकामाः " छे, सो वर्षांनी आयुष्यवाणाने पशु અન્તિમ ક્ષણ સુધી જીવનની ઈચ્છા બની રહે છે, ભલે તવંગર હોય અગર નિન હોય, રાજા હોય કે રંક હોય, વિદ્વાન હોય, કે મૂર્ખ હોય, દીર્ઘાયુષ્ક હોય કે અલ્પાયુષ્ક હોય કેઇ પણ કેમ ન હોય પણ કાઇ એ નથી ચાહતા કે મારૂં મોત થાય, અર્થાત્ હું મરી જાઉં, બધા જ અધિકથી અધિક જીવવાના અભિલાષી રહ્યા કરે છે. થોડુંક શારીરિક કષ્ટ આવવાથી “ કદાચ હું મરી ન જાઉ... ” એવાં ખ્યાલથી અનેક પ્રકારના મણિ મન્ત્ર યન્ત્ર અને ઓષધિ વિગેરેના ઉપચારમાં યથાશક્તિ પ્રયત્ન કરવામાં લાગી જાય છે. 66 આ પૂર્વોક્ત કથન અસંયમી જીવાની અપેક્ષાથી જ કરેલ સમજવાનું છે, કારણ કે તેને જ પોતાનો પ્રાણ વિગેરે પ્રિય હોય છે, તે જ પોતાના જીવનયાત્રાના નિર્વાહ માટે યદ્ના તદ્દા પ્રવૃત્તિ કરે છે, દુઃખાથી ગભરાય છે, અને સદા શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy