SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ अध्य० २. उ. ३ २०९ भुवनत्रयाधिपत्यप्राप्त्यपेक्षयापि स्वायुष्कस्येष्टतरत्वात्, अपि च सुखास्वादा: मुखाभिलाषिणः, अमृतपानादपि स्वसुखानुभवस्य श्रेष्ठत्वात् , दुःखप्रतिकूला: दुःखानभिलाषुकाः, विषभक्षणादपि दुःखं प्रत्यधिकद्वेषवत्वात् , किञ्च-अभियवधा:-अप्रियः अनिष्टः-चधो-मरणं येषां ते तथा । प्रियजीवनाः प्रियं जीवनं येषां ते तथा, अनिशं तदर्थ प्रवृत्तत्वात् , अत एव जीवितुकामाः जीवितुं कामः= स्पृहा येषां ते जीवितुकामाः, वर्षशतायुष्कस्यान्तिमावस्थायामपि जीवितेच्छया नानाविधमणिमन्त्रयन्त्रौषधाद्यर्थ प्रवृत्तिदर्शनात्। विष्ठा के कीडेकी और स्वर्ग के अपार वैभव के भोक्ता इन्द्रकी भी जीने की इच्छा और मरणका भय समान है, कोई नहीं चाहता कि हमें करालकाल के गालका कवल (ग्रास) बनना पड़े। क्यों कि तीन लोक के अधिपति बनने की अपेक्षा अपना जीवन अधिक प्रिय है। ___ लोक में अमृत का पान करना सबसे अधिक सुखकारी समझा जाता है, परन्तु लोक इससे भी अधिक सुख अपने सुखी होने में मानते हैं । अपने को सुखी बनाने के लिये लोग हर एक प्रकार के साधनों को जुटाने में कसर नहीं करते । किसी से भी यदि यह प्रश्न किया जाय कि-तुम अपने जीवन में क्या चाहते हो? तो शीघ्र ही वहां से यही उत्तर मिलेगा कि-हम अपने जीवन में शांति और सुख को चाहते हैं । “दुःखप्रतिकूलाः" जगत में कोई भी प्राणी दुःखको नहीं चाहता है, प्रत्येक प्राणी दुःखको प्रतिकूल मानता है, विष भक्षण कर लेगा किन्तु दुःख - વિષ્ટાના કીડાની અને સ્વર્ગના અપાર વૈભવના ભક્તા ઈન્દ્રની બનેની જીવવાની ઈચ્છા અને મરણનું ભય અને સમાન છે, કોઈ ચાહતું નથી કે હું કાલકાલના ગાલનો ગ્રાસ બનું, કારણ કે ત્રણ લોકના અધિપતિ બનવાની અપેક્ષા પોતાનું જીવન અધિક પ્રિય છે. લેકમાં અમૃતનું પાન કરવું તેને બધાથી અધિક સુખકારી માનવામાં આવે છે, પરંતુ લેક તેનાથી પણ અધિક સુખ પિતાને સુખી હવામાં માને છે. પિતાને સુખી બનાવવા માટે લેક દરેક પ્રકારનાં સાધનોને અજમાવવામાં કસર કરતાં નથી. કેઈથી એ પ્રશ્ન કરવામાં આવે કે–તમે તમારા જીવનમાં શું ચાહો છે. તે ત્યાંથી તરત જ એ ઉત્તર મળશે કે–અમે અમારા જીવનમાં શાંતિ भने सुमने. याउिम्मे छीये. “ दुःखप्रतिकूलाः ” प्रत्ये: प्राणी हुमने यातुं નથી, પ્રત્યેક પ્રાણી દુઃખને પ્રતિકૂળ માને છે, ઝેરનું પાન કરી લેશે પણ દુઃખ શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy