SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ १७० आचारागसूत्रे मानादिनिरसनेन कषायव्युदासस्तेन च संयमे दृढता विषये चादृढता, तया च सम्यग्ज्ञानाद्यधिगमस्तेन च मोक्ष इति क्रमेण सर्वथा मानापमानादौ हर्षक्रोधौ त्याज्याविति भावः। ___ यथा देशदेशान्तरं भ्रमन् पथिकः क्वचित् सुखं कचिद् दुःख लभते, कचिद्ग्रामे कचिदरण्ये वसति, कचित्समभूमिषु क्वचिच्च विषमभूमिषु शेते, क्वचित्स्वच्छजलं क्वचिद् दृषितजलं च पिवति, न च मुखदुःखे गणयति लक्ष्यगम्यदेशमाप्तिकामः, तथैव प्रकृतेऽपि उच्चगोत्रादिप्राप्तौ न हर्ष-शोको मुक्तिमाप्तुकामेन संयमिना कार्याविति वर्तुलकार्थः ।। सू० १॥ (७) सूत्रमद, (८) ऐश्वर्यमद् का ग्रहण हो जाता है । मद भी अहंकार ही है, अतः इनका परित्याग कर देना चाहिये; क्योंकि जाति वगैरह से हीन होने पर भी आत्मा काल लब्धि आदि के प्राप्त होने पर धर्म का अधिकारी बन जाता है। धर्मप्राप्ति में जाति वगैरह बाधक नहीं होते हैं। जिस प्रकार देश-देशान्तर में भ्रमण करने वाले प्राणी को कभी किसी स्थान पर सुख, कभी किसी जगह दुःख मिलता है। कभी वह ग्राम में वस जाता है कभी उसे वन में भी वसने का अवसर आता है, कभी प्रशस्त भूमि पर वह सो जाता है कभी कंटकाकीर्ण भूमि में ही पड़ रहता है, कभी मीठा स्वच्छ जल उसे पीने को मिलता है कभी खारा मलिन जल भी वह पी लेता है, तो भी इस विषय में वह सुख और दुःख नहीं मानता। उसे अपने लक्ष्य स्थान पर पहंचने के लिये यह सब करना पड़ता है। उसी प्रकार प्रकृत में भी मुक्ति को चाहने वाले संयमी मुनि के (૮) ઐશ્વર્યમદનું ગ્રહણ થાય છે. મદ પણ અહંકાર જ છે માટે તેનો પણ પરિત્યાગ કરી દેવા જોઈએ, કારણ કે જાતિ વિગેરેનું હીનપણું હોવા છતાં પણ આત્મા કાલ લબ્ધિ આદિના પ્રાપ્ત થવાથી ધર્મનો અધિકારી બની જાય છે, ધર્મપ્રાપ્તિમાં જાતિ વિગેરે બાધક થતા નથી. જેવી રીતે દેશદેશાન્તરમાં ભ્રમણ કરવાવાળા પ્રાણીને કઈ વખત કઈ સ્થાનપર સુખ, કેઈવખત કોઈ જગ્યાએ દુઃખ મળે છે. કેઈ વખત ગામમાં વસે છે કેઈ વખત વગડામાં પણ રહેવાનો પ્રસંગ આવે છે કોઈ વખત પ્રશસ્ત ભૂમિ પર તે સુઈ જાય છે કેઈ વખત કાંટાવાળી ભૂમિમાં પણ પડયું રહેવું પડે છે. કેઈ વખત મીઠું સ્વચ્છ પાણી પીવા મળે છે કેઈ વખત ખારૂં મલિન પાણી પણ પીવા મળે છે તે પણ આ બધા વિષયમાં તે સુખ અગર દુઃખ માનતો નથી. તેને પિતાના લક્ષ્ય સ્થાને પહોંચવા માટે આ બધું કરવું પડે છે તે પ્રકારે પ્રકૃતિમાં પણ મુક્તિને ચાહવાવાળા સંયમીમુનિ માટે ઉંચ નીચ ગોત્રની શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy