SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ રહર आचारासो केवल एक ढोंग है। वह ढोंग उल्टा जीव को कर्मबन्ध का कारण होता है। ऐसे व्यक्ति चारित्र का ढोंग रच कर उसकी आड में अपने विषयकषायों की ही पुष्टि किया करते हैं । यद्यपि सूत्र में 'अपरिग्रह' इस शब्द से केवल पांचवें महावत का ही ग्रहण बतलाया है परन्तु अवशिष्ट चार महाव्रतोंका भी इसी एक पद से ग्रहण हो जाता है। __इसी प्रकार जो वास्तविक रूप से अपरिग्रही नहीं हैं किन्तु परिग्रहत्याग का ढोंग रचते हैं, उसीसे यह भी समझ लेना चाहिये कि जो वास्तविक रूपसे अहिंसादिमहाव्रतधारी नहीं हैं, किन्तु अहिंसामहाव्रती आदि होने का ढोंग करते हैं, वे केवल लोकों की प्रतारणा करने के लिए ही अपनी ऐसी प्रवृत्ति करते हैं। द्रव्यलिङ्गी साधुओं की प्रवृत्ति इसी ढंग की ही होती है। इनके आत्मा में उस समकितज्योति का बिलकुल ही प्रकाश नहीं होता है कि जिसके सद्भाव से महाव्रतों में सम्यक्पना आता है। इनके उपर के महावत हैं। जिस प्रकार नट अनेक वेषों को धारण करता हुआ भी अन्तरङ्ग में उन २ वेषोंके परिणामों से सर्वथा शून्य रहता है उसी प्रकार ये द्रव्यलिगी भी बाह्य में महाव्रती होनेका केवल एक ढोंग ही किया करते हैं उससे उनकी आत्म। જીવને કર્મબંધનું કારણ થાય છે, એવી વ્યક્તિ ચારિત્રને ઢંગ રચીને તેની मामा पोताना विषय पायोनी पुष्टि ४२ छ, यद्यपि सूत्रमा 'अपरिग्रह' આ શબ્દથી કેવળ પાંચમાં મહાવ્રતનું જ ગ્રહણ બતાવ્યું છે પરંતુ અવશિષ્ટ ચાર મહાવ્રતનું પણ એમ એક પદથી ગ્રહણ થાય છે. આ પ્રકારે જે વાસ્તવિક રૂપથી અપરિગ્રહી નથી પણ પરિગ્રહત્યાગને ઇંગ રચે છે તેનાથી એ પણ સમજી લેવું જોઈએ કે જે વાસ્તવિક રૂપથી અને હિંસાદિ મહાવ્રતધારી નથી પણ અહિંસા–મહાવ્રતી આદિ હેવાને ઢગ કરે છે તેઓ કેવળ લેકેની પ્રતારણા કરવા માટે જ પિતાની એવી પ્રવૃત્તિ કરે છે. વ્યલિંગી સાધુઓની પ્રવૃત્તિ આ ઢબની હોય છે. તેના આત્મામાં સમકિત તિને બિલકુલ જ પ્રકાશ નથી હેતે કે જેના સદૂભાવથી મહાબતોમાં સમ્યકુપણું આવે. તેના ઉપરના મહાવતે છે. જે પ્રકારે નટ અનેક વેને ધારણ કરે છે પણ અંતરંગમાં તે તે તેના પરિણામેથી સર્વથા શૂન્ય રહે છે, તે પ્રકારે એ દ્રવ્યલિંગી પણ બાહ્યથી મહાવતી હોવાને કેવળ એક ઢોંગ જ કરે છે, જેનાથી તેને આત્મા બિલકુલ રંજિત થતું નથી, ભલે તેની પ્રવૃત્તિથી બાહ્યજન રંજિત થાય, પરંતુ તેને આત્મા સ્વતઃ તદનુકૂળ પ્રવૃત્તિથી શૂન્ય હેવાથી બિલકુલ શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy