SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ अध्य० २. उ. १ किं कृत्वा संयमानुपालनतत्परो भवेदित्याह-' अन्तरं च खलु इमं सम्प्रेक्ष्य' इमं तपःसंयमकरणरूपम् अन्तरम् अवसरम् , चम्समुच्चये, खलु-निश्चयेन सम्प्रेक्ष्य सम्यग्दृष्ट्वा अनन्तकालदुर्लभमानुषजन्मार्यक्षेत्रशोभनकुलोत्पत्तिबोधिलाभसर्वविरतिप्राप्तिरूपावसरोऽनादौ संसारे जीवेन लब्ध इत्यनुभूय “ धीरो मुहूर्तमपि नो प्रमादयेत् " धीरः परीपहोपसर्गसहने दृढः संयमी नो प्रमादयेत् अमादं न कुर्यात् । भी संयम का सेवन जीवों के अनन्तकर्मों की निर्जरा का कारण हो तो इस में कौनसी अचरज की बात है ?।। अज्ञानी जीव करोड़ो भवों से भी जितने कर्मों की निर्जरा नहीं कर सकता है उतने कर्मों की निर्जरा तीन गुप्ति के धारक-संयमी महात्मा उच्छ्वास मात्र में कर देता है, यह सब महिमा संयम की ही है इसी लिये संयम भाव अचरजकारी है। इसलिये मनुष्य-जन्म को सफल बनाने के लिये यह आवश्यक कर्तव्य है कि संयम का आराधन किया जाये । यह दृढ़ विश्वास रखना चाहिये कि-संयमप्राप्ति की योग्यता मनुष्यजन्म में ही है, इसमें भी यदि अनार्य क्षेत्र में जन्म हुवा वहां अनार्यों की संगति मिली तो जिस प्रकार कड़वी तुंबड़ी के संग से दूध की हालत होती है ठीक यही हालत इस आत्मा की भी हो जाती है। रातदिन दुर्विचारों का उनकी संगति में पड़ने से तांता लगा रहता है, धर्म कर्मका उस अवस्था में भान नहीं रहता-बेहोशी का नशा ही सवार रहता है, मेरा शुभ कर्तव्य क्या है ? हेय क्या है ? उपादेय क्या है ? भक्ष्य क्या है ? अभक्ष्य क्या है ? इत्यादि समस्त बातों का विचार उससे दूर रहता है। અજ્ઞાની જીવ કરે ભથી પણ જેટલા કર્મોની નિર્જરા નથી કરી શકતો તેટલા કર્મોની નિર્જરા ત્રણ ગુપ્તિના ધારક સંચમી મહાત્મા ઉણસમાત્રમાં કરી લે છે, આ બધું મહિમા સંયમન જ છે. માટે સંયમભાવ અચરજકારી છે, માટે મનુષ્યજન્મને સફળ બનાવવા માટે એ આવશ્યક કર્તવ્ય છે કે સંચમનું આરાધન કરવામાં આવે. એ દઢ વિશ્વાસ રાખે જોઈએ કે–સંયમપ્રાપ્તિની યોગ્યતા મનુષ્યજન્મમાં જ છે. તેમાં પણ કદાચ અનાર્ય ક્ષેત્રમાં જન્મ થયે ત્યાં અનાર્યોની સંગતિ મળી તો જે પ્રકારે કડવી તુંબડીના સંગથી દૂધની હાલત થાય છે ઠીક તે જ હાલત આ આત્માની પણ થાય છે, રાતદિવસ દુર્વિચારેનું તેની સંગતિમાં પડવાથી તાંતો લાગ્યો રહે છે, ધર્મકર્મનું આ અવસ્થામાં ભાન નહિ રહેતું હોવાથી બેહેશીને નશે રહ્યા કરે છે. મારું શુભ કર્તવ્ય શું છે? હેય શું છે? ઉપાદેય શું છે? ભક્ષ્ય શું છે? અભક્ષ્ય શું છે? ઈત્યાદિ સમસ્ત શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy