SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ आचारागसूत्रे प्रकार सूर्य के उदित होने पर अंधकार का अभाव हो जाता है उसी प्रकार संयमरूपी सूर्य के उदित होते ही आत्मा से विषमता की कल्पनारूप अंधकार विलीन हो जाता है। ___ इस प्रकार से भी 'अहो विहाराए” इस सूत्रमें 'अहो' पद की सार्थकता टीकाकार प्रकट करते हैं-"अन्तर्मुहूर्तान्तर्गताष्टसमयमात्रसंस्पृष्टत्वेऽपि अनन्तकर्मनिर्जरकत्वेन" ४८ मिनट के समयको एक मुहूर्त कहते हैं, इस मुहूर्त के भीतर के समयको अन्तर्मुहूर्त कहते हैं। यह असंख्यात समयों का एक काल है। समय, व्यवहारकाल का सब से सूक्ष्मातिसूक्ष्म हिस्सा है। काल दो प्रकार का है १-निश्चयकाल, २-व्यवहारकाल । समय, घडी, घंटा, पल, मुहूर्त, वर्ष आदि सब व्यवहार काल है । वर्तना जिसका लक्षण है वह निश्चयकाल है, क्यों कि शास्त्र में 'वडणालक्खणो कालो' कहा है। सद्भावों से यदि अष्टसमयमात्र भी संयम का आराधन कर लिया जावे तो वह अनन्त कर्मों की निर्जरा का कारण माना गया है। हम देखते हैं-अग्नि की थोड़ी सी भी चिनगारी जब रुई के पुंजपर पड़ जाती है तो वह उसे भस्म कर देती है। इसी प्रकार अष्टसमयमात्र થાય છે તે પ્રકારે સંયમરૂપી સૂર્યના ઉદયથી આત્માથી વિષમતાની કલ્પનારૂપ અંધકારને નાશ થાય છે. प्रा२यी ५५५ " अहो विहाराए " सूत्रमा 'अहो' पहनी सार्थ - xu lit२ र ४२ छ–“ अन्तर्मुहूर्तान्तर्गताष्टसमयमात्रसंस्पृष्टत्वेऽपि अनन्तकर्मनिर्जरकत्वेन" ४८ भीनीटना सभयने मे भुइत ४ छ. मा મુહૂર્તના ભીતરના સમયને અન્તર્મુહૂર્ત કહે છે. તે અસંખ્યાત સમયે એક કાળ છે, સમય, વ્યવહાર કાળને બધાથી સૂફમાતિસૂક્ષ્મ હિસ્સો છે. કાલ બે प्रा२न। छे. १ निश्चयी , २ व्यवहा२।स, समय, घडी, टा, पदा, भुडूत, વર્ષ આદિ બધે વ્યવહારકાલ છે, વર્તવું જેનું લક્ષણ છે તે નિશ્ચયકાળ છે, કારણ शास्त्रमा ‘वट्टणालक्खणो कालो' उस छ. સભાથી કદાચ અષ્ટ સમય માત્ર પણ સંયમનું આરાધન કરી લેવામાં આવે તો તે અનંત કર્મોની નિર્જરાનું કારણ માનેલ છે. અમે દેખીએ છીએ અગ્નિની છેડી પણ ચિનગારી જ્યારે રૂના ઢગલા ઉપર પડી જાય છે તે બધું રૂ બાળી નાખે છે, તે પ્રકારે અષ્ટ સમય માત્ર પણ સંયમનું સેવન જીવેના અનન્ત કર્મોના નિર્જરાનું કારણ બને છે તેમાં કઈ અચરજની વાત છે? શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy