________________
आचारचिन्तामणि-टीका अवतरणा
'भाजनं सर्वद्रव्याणां, नभोऽवगाहलक्षणम् । इति च्छाया ।
सर्वद्रव्याणां भाजनम् = आधारः, इति हेतुगर्भविशेषणम् । यतः सर्व द्रव्याणां भाजनम् , अतः अवगाहलक्षणं नम इति भावः ।
धर्माधर्मकालानामन्तः समावेशेन जीवपुद्गलानामौपचारिकसंयोगविभागाभ्यां चावगाहः। अवगाह्य तत्तद्देशरूपोपाधिभेदादवगाहस्य नानात्वेन संयोगविभागा उपपद्यन्ते ।
अवगाहोऽवकाशः, स एव लक्षणं-ज्ञापकं यस्य तद् अवगाहलक्षणं नमः= आकाशं कथ्यते, इत्यर्थः । अवगाहदानकार्यानुमेयमाकाशमित्याशयः ।
धर्माधर्मादिद्रव्याणामाधारान्यथाऽनुपपत्तेराकाशमस्तीति निःशङ्ख विश्व
'आकाश' सब द्रव्यों का आधार है । सारांश यह है कि आकाश सब द्रव्यों का आधार होनेसे अवगाह-लक्षण वाला है ।
धर्मास्तिकाय' 'आधर्मास्तिकाय' और काल का आकाश में ही समावेश होने से जीव और पुद्गलों के औपचारिक संयोग और विभाग के द्वारा अवगाह होता है | अवगाह होने पर देश के भेद से अवगाह भी भिन्न हो जाता है और संयोग तथा विभाग उत्पन्न होते हैं।
तात्पर्य यह है कि-अवगाह या अवकाश ही जिस का लक्षण है, अर्थात् अवगाह से जिस का अनुमान होता है वह द्रव्य आकाश है।
आकाश न होता तो धर्म, अधर्म आदि द्रव्यों की स्थिति कहां होती ? अर्थात् उनका कोई आधार ही नहीं रहता, अत एव आकाश का अस्तित्व, किसी प्रकार की शङ्का किये
આકાશ સર્વદ્રને આધાર છે. સારાંશ એ છે કે આકાશ સર્વ દ્રવ્યને આધાર હોવાથી અવગાહન લક્ષણવાળું છે.
ધમસ્તિકાય અધમસ્તિકાય અને કાલને આકાશમાં સમાવેશ હોવાથી જીવ અને પુદ્ગલેને ઔપચારિક સંયોગ અને વિભાગ દ્વારા અવગાહ થાય છે, અવગાહ થવાથી દેશના ભેદથી અવગાહ પણ ભિન્ન થઈ જાય છે, અને સંગ તથા વિભાગ ઉત્પન્ન થાય છે.
તાત્પર્ય એ છે કે-અવગાહ અથવા અવકાશ જ જેનું લક્ષણ છે, અર્થાત્ અવગાહથી જેનું અનુમાન થાય છે તે દ્રવ્ય આકાશ છે. અથવા આકાશ ન હોય તો ધર્મ, અધર્મ આદિ દ્રવ્યની સ્થિતિ ક્યાં હોય? અર્થાત્ તેને કઈ આધાર જ प्र. आ.-१०
શ્રી આચારાંગ સૂત્ર : ૧