SearchBrowseAboutContactDonate
Page Preview
Page 689
Loading...
Download File
Download File
Page Text
________________ ६६६ आचाराङ्गमुत्रे वेदनाद्वारम् - अत्र प्रसङ्गतखसकायस्य वेदनोच्यते - वेदना यथासंभवं द्विविधा - कायिकी, मानसी च । शल्यसूच्यादिवेधाज्जाता, ज्वरातिसारकासादिव्याधिजनिता वा कायिकी, प्रियवियोगादकृता मानसी || सू० ५ ॥ येन तु तीर्थङ्करादिसमीपे सकायस्वरूपं परिज्ञातं स एवं विभावयतीत्याह' से तं. ' इत्यादि । मूलम् - सेतं संबुच्झमाणे आयाणीयं समुट्ठाय सोच्चा भगवओ अनगाराणं वा अंतिए इहमेगेसिं णाय भवइ, एस खलु गंथे, एस खलु मोहे, एस खलु वेदनाद्वार प्रसंग पाकर काय की वेदना का निरूपण किया जाता है- यथासंभव वेदना दो प्रकार की है - कायिक और मानसिक । कांट, सुई आदि चुमने से अथवा ज्वर, अतिसार, खांसी आदि रोगों से उप्तन्न होने वाली वेदना कायिक कहलाती हैं। प्रिय वस्तु के वियोग आदि कारणों से होने वाली वेदना मानसिक वेदना है | सू० ५ ॥ जिसने तीर्थंकर आदि के समीप सकायका स्वरूप समझ लिया है, वह इस प्रकार विचारता है: - 'से तं.' इत्यादि । मूलार्थ - भगवान् अथवा अनगारों के समीप सुनकर वह काय का ज्ञाता काय को जानता हुआ संयम धारण करके इस प्रकार जानता है - यह त्रसकाय का आरंभ वेदनाद्वार— પ્રસંગ હાવાથી ત્રસકાયની વેદનાનું નિરૂપણ કરવામાં આવે છે—સાધારણ રીતે વેદના એ પ્રકારની છે-કાયિક અને માનસિક કાંટા, સય આદિ વાગવાથી, અથવા જવર-તાવ, અતિસાર-ઝાડા, ખાંસી આદિ રોગાથી ઉત્પન્ન થવાવાળી વેદના કાયિક કહેવાય છે. પ્રિય વસ્તુના વિયેાગ વગેરેના કારણેાથી થનારી વેદના માનસિક-વેદના છે. ।।સ્પા જેણે તીર્થંકર આદિના સમીપમાં ત્રસકાયનું સ્વરૂપ સમજી લીધું છે, તે આ अभागे वियारे छे' से तं.' त्याहि મૂલા ભગવાન અથવા અણુગારાના સમીપ સાંભળીને તે ત્રસકાયના જ્ઞાતા ત્રસકાયને જાણુતા થકા સંયમ ધારણ કરીને આ પ્રમાણે જાણે છે- આ ત્રસકાયના આરંભ શ્રી આચારાંગ સૂત્ર ઃ ૧
SR No.006301
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages781
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy