________________
आचारचिन्तामणि-टीका अध्य.१३.५मू.३रूपादिमूर्छायाःसंसारहेतुत्वम् ६१९
तथा एतासु दिक्षु च शृण्वन् श्रोत्रोपयोगयुक्तः सन् शब्दान् वेणुवीणादिसमुत्थान् गीतनादादिकान् वा शणोति । श्रोत्रोपयोगाभावे तु न शृणोतीत्यर्थः । उपलक्षणमेतत्-जिघन् गन्धान जिघ्रति, रसयन् रसान् रसयति, स्पृशन् स्पर्शान् स्पृशति ।
इह दर्शनश्रवणाभ्यां रूपादिगुणोपलब्धिमात्रं प्रदर्शितम् । ऊर्ध्वाधस्तिर्यक्पदोपादानेन च रूपादिगुणानां सर्वदिग्व्यापित्वेन तदुपयोगो दुष्परिहरोऽस्तीति प्रतिबोंधितम्। रूपादिगुणोपयोगमात्रेण संसारगविर्तसंपातो न भवति, किन्तु रूपादिगुणेषु मूर्च्छयेति बोधयितुमाह-'उड्ढं.' इत्यादि। ____ इसी प्रकार पूर्वोक्त दिशाओं में श्रोत्रेन्द्रिय का उपयोग लगा कर वेणु वीणा आदि वाद्यों का, तथा गीत आदि का शब्द सुनता है । श्रोत्र का उपयोग न हो तो नहीं भी सुनता है । यह कथन उपलक्षण है, इस से यह भी समझ लेना चाहिए कि घ्राण, रसना और स्पर्श इन्द्रिय का उपयोग लगाकर सूघता है, चखता है और स्पर्श करता है।
यहाँ देखने और सुनने से रूप आदि गुणों की उपलब्धिमात्र सूचित को है । ऊर्ध्व, अधः तथा तिर्यक् पद देकर यह प्रकट किया है कि-इन्द्रियों के विषयरूप आदि, सभी दिशाओं में भरे पडे हैं। ऐसी स्थिति में उनकी ओर ध्यान न जाने देना तो बडा ही कठिन कार्य है । मगर रूप आदि गुणों की ओर उपयोग जाने मात्र से संसार के गड्ढे में पतन नहीं होता । पतन तब होता है जब उनमें मूर्छा या राग-द्वेष हो, यह बात प्रकट करने के लिए कहा है-'उड्ढं.' इत्यादि ।
એજ પ્રમાણે પૂર્વોક્ત દિશાઓમાં શ્રોત્રેન્દ્રિયને ઉપયોગ લગાવીને વેણુ-વીણા આદિ વાત્રાના તથા ગીત આદિના શબ્દો સાંભળે છે. શ્રોત્રને ઉપયોગ ન હોત તે સાંભળી નહિ. આ કથન ઉપલક્ષણ છે, એથી એમ સમજી લેવું જોઈએ કે, પ્રાણ, રસના અને સ્પર્શન ઈન્દ્રિયને ઉપગ લગાવીને સૂઘે છે, ચાખે છે, અને સ્પર્શ કરે છે.
અહીં દેખવા અને સાંભળવાથી રૂપ આદિ ગુણેની ઉપલબ્ધિ માત્ર સૂચિત કરી છે. ઉર્ધ્વ, અધઃ તથા તિર્લફ પદ આપીને એ સૂચિત કર્યું છે કે–ઇન્દ્રિયના વિષય રૂ૫ આદિ, સર્વ દિશાઓમાં ભર્યા પડયાં છે. એવી સ્થિતિમાં તેની તરફ ધ્યાન નહિ જવા દેવું તે તે ભારે કઠિન કામ છે. પરંતુ રૂપ આદિ ગુણેની તરફ ઉપયોગ જવા માત્રથી સંસારના ખાડામાં પડવાનું થતું નથી, પતન-પડવાનું છે ત્યારે થાય છે કે જ્યારે. તેમાં भूछी-424॥ २॥-द्वेष थाय. म पात प्रगट ४२१८ भाट ४युं छ:-'उड्ढं.' या
શ્રી આચારાંગ સૂત્ર : ૧