________________
६२०
आचारागसूत्रे पुनरू/देरुच्चारणं कस्याश्चिदेकस्यामपि दिशि रूपादिषु मूर्च्छया संसारं प्राप्नोतीति बोधनार्थम् ।
ऊर्ध्वादिदिक्ष्ववस्थितं रूपगुणं प्रति मूर्च्छन्=रागादिपरिणामं कुर्वन् सदसद्विवेकशून्यो भवन् वा रूपेषु-मनोहरेषु रूपवद्रव्येषु स्न्यादिरूपेषु वा मूर्च्छति लोलुपो भवति । एवं शब्देषु च मूर्च्छति । अपिग्रहणाद् गन्धरसस्पर्शेषु मूर्च्छतिगृघ्नुर्भवति । एषः मूर्छाविषयीभूतो रूपादिगुणः, लोकः संसारः, कारणे कार्योपचारात् मूर्छाविषयीभूतरूपादिगुणात्मको लोक इति व्याख्यातः=भगवता कथितः । ॥ सू० ३ ॥
संयमे गृहीतेऽपि प्रमादवशेन रूपादिगुणेषु मूर्छामुपगतः सन् पुनरगारित्वमापद्यते-इति दर्शयति-' एत्थ अगुत्ते.' इत्यादि ।
दोबारा ऊर्ध्व आदि दिशाओं का कथन करके यह बतलाया है कि किसी भी एक दिशामें स्थिति रूपादि में मूर्छा होने पर भी संसार की प्राप्ति होती है।
ऊर्ध्व आदि दिशाओं में स्थित रूप आदि विषयों में राग-द्वेषरूप परिणाम करता हुआ, सत्-असत् के विवेक से शून्य होकर मनोहर रूपों में या मनोहर रूपवाली स्त्री आदि के रूपों में पुरुष लोलुप हो जाता है। इसी प्रकार शब्दों में मूञ्छित हो जाता है। गंध, रस, तथा स्पर्श में भी मूछित हो जाता है । मूर्छा का विषयभूत यह रूप आदि ही, कारण में कार्य का उपचार करने से संसार कहलाता है। ऐसा भगवान् ने फरमाया है ॥ सू० ३ ॥
संयम ग्रहण कर लेने के पश्चात् भी प्रमाद के वश में होकर रूप आदि गुणों में मूर्छा को प्राप्त होनेवाला फिर गृहस्थ बन जाता है, यह बात बतलाते हैं:-'एत्थ अगुत्ते.' इत्यादि ।
બેવાર ઉર્ધ્વ આદિ દિશાઓ કથન કરીને એ બતાવ્યું છે કે-કઈ પણ એક દિશામાં સ્થિત રૂપાદિમાં મૂચ્છ થતાં પણ સંસારની પ્રાપ્તિ થાય છે. ઉર્ધ્વ આદિ દિશાઓમાં સ્થિત જય આદિ વિષમાં રાગ-દ્વેષરૂપ પરિણામ કરતા થકા સ-અસના વિવેકમાં શૂન્ય થઈને મનહર રૂપમાં અથવા તે મને હર રૂપવાળી સ્ત્રી આદિના રૂપમાં પુરુષ લેલુપ થઈ જાય છે. એ પ્રમાણે શબ્દમાં મૂચ્છિત થઈ જાય છે. ગંધ, રસ તથા સ્પર્શમાં પણ મછિત થઈ જાય છે. મૂચ્છના વિષયભૂત (મૂછ થવાનું કારણુ) આ રૂપ આદિજ, કારણમાં કાર્યને ઉપચાર કરવાથી, સંસાર કહેવાય છે. એ પ્રમાણે ભગવાને ફરમાવ્યું છે. (સૂ.૩)
સંયમ ગ્રહણ કરી લીધા પછી પણ પ્રમાદવશ થઈને રૂપ આદિ ગુણમાં મૂચ્છ पाभवापाशीने गृहस्थ मनी लय छे. ये बात मताव छ:-'एत्थ अगुत्ते.' त्याहि.
શ્રી આચારાંગ સૂત્ર : ૧