________________
आचारागसूत्रे (२) पक्ष-विचारःकृष्णपक्षे-प्रतिपद आरभ्य पश्चमी यावत्तिथयः शुभाः। षष्ठीतः समारभ्य दशमी यावत्तिथयो मध्यमाः । एकादशीतः प्रारभ्यामावास्यां यावदशुभाः।
शुक्लपक्षे तु पतिपत्तिथितः पञ्चमी पर्यन्तमशुभाः। षष्ठीतो दशमी यावन्मध्यमाः। एकादशीतः समारभ्य पूर्णिमान्तास्तिथयः शुभाः।
(४) तिथि-विचारःदीक्षायां प्रतिपत् (१), तृतीया (३), पश्चमी (५), सप्तमी (७), एकादशी (११), त्रयोदशी (१३) च प्रशस्ता ।
(२) पक्ष-विचारकृष्ण पक्ष में प्रतिपदा से लेकर पञ्चमी पर्यन्त तिथिया शुभ हैं। षष्ठी से लेकर दशमी तक की तिथियां मध्यम हैं, और एकादशीसे लेकर अमावास्या तक अशुभ तिथियां हैं।
शुक्ल पक्ष में प्रतिपदा से लगाकर पञ्चमी तक अशुभ हैं, षष्ठी से दशमी तक मध्यम हैं और एकादशी से पूर्णिमा तक की तिथियां शुभ हैं ।
__ (३) तिथि-विचारदीक्षा के विषयमें प्रतिपदा, तृतीया, पञ्चमी, सप्तमी, एकादशी और त्रयोदशी प्रशस्त हैं।
(२) पक्ष-दियाકોણ પક્ષમાં પડવેથી પાંચમ સુધીની તિથિઓ અશુભ છે. છડૂથી લઈને દશમ સુધીની તિથિઓ મધ્યમ છે, અને એકાદશી-અગીયારસથી લઈને અમાવાસ્યા સુધીની તિથિએ અશુભ છે.
શકલ પક્ષમાં–પડવેથી લઈને પાંચમ સુધીની તિથિઓ અશુભ છે. છટ્રથી દશમી સુધી મધ્યમ છે, અને એકાદશીથી પુનમ સુધીની તિથિએ શુભ છે.
(3) तिथि-कियाદીક્ષાના વિષયમાં પડવે, ત્રીજ, પાંચમ, સાતમ, એકાદશી અને તેરસ, આ તિથિએ ઉત્તમ છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧