SearchBrowseAboutContactDonate
Page Preview
Page 554
Loading...
Download File
Download File
Page Text
________________ आचारचिन्तामणि-टीका अध्य. १ उ. ३ सू. १३ अप्कायविराधनादोषः ५३१ टीका' अथवा '-शब्दः कथितस्यार्थस्य प्रकारान्तरेण स्पष्टीकरणे वर्तते । येऽष्कायारम्भिणस्तेषामदत्तादानदोषापत्तिरपि । यतोऽकायजीवैस्तेभ्यो नार्पितानि स्वशरीराण्युपमर्दयितुं, ते च तानि वाङ्मनःकाययोगैः कृतकारितानुमोदितैरुपमदयन्ति, ततशाकायारम्भिणामदत्तादानदोषोऽप्यनिवार्यों भवति, तस्मान्मुमुक्षुभिः सर्वथाऽप्कायारम्भो वर्जनीयः, इति भगवता साक्षात्मोक्तम् । मू० १२ ॥ सचित्तजलोपभोगिनो हि पृष्टाः सन्तो यद् वदन्ति तदाह यद्वा-अप्कायारम्भं स्वयं परिहत्तुमक्षमाः शाक्यादयो यद्वदन्ति तदाह'कप्पइ णे.' इत्यादि। टीकार्थ-पहले कही हुई बात का दूसरी तरह से स्पष्टीकरण करने के लिये 'अथवा' शब्द है । जो अप्काय का आरंभ करते हैं उन्हें अदत्तादान का दोष भी लगता है। कारण यह है कि-अप्काय के जीवों ने अपने शरीर उपमर्दन करने के लिए उन्हें सौ पे नहीं हैं, फिर भी वे लोग मन, वचन, काय से और कृत, कारित, अनुमोदना से उनका उपमर्दन करते हैं. अतः अप्काय का आरंभ करने वालों को अदत्तादान का दोष अनिवार्य है । अतः मुमुक्षु पुरुषों को अप्काय का आरंभ त्यागना चाहिए ! ऐसा भगवान् ने साक्षात् कहा है ॥ सू० १२ ॥ सचित्त जलका उपयोग करनेवाले पूछनेपर जो उत्तर देते हैं सो कहते हैंअथवा जो लोग अप्काय के आरंभ को त्यागने में असमर्थ हैं उनका कथन बतलाते हैं:'कप्पइ णे.' इत्यादि । ટીકાથ–પ્રથમ કહેલી વાતને બીજી રીતથી સ્પષ્ટીકરણ કરવાના અર્થમાં અથવા” શબ્દ છે. જે અપકાયને આરંભ કરે છે, તેને અદત્તાદાનને દેષ પણ લાગે છે, કારણ એ છે કે–અષ્કાયના જીવોએ પોતાનું શરીર ઉપમર્દન કરવા માટે તેને સેંચ્યું નથી. તો પણ તે લેકે મન, વચન અને કાયાથી અને કરવું, કરાવવું તથા અનુમોદવું તે વડે કરી ઉપમન કરે છે, તે કારણથી અષ્કાયને આરંભ કરવાવાળાને અદત્તાદાનને દોષ પણ અનિવાર્ય (ટાળી ન શકાય તેવી છે. એ માટે મુમુક્ષુ પુરૂષોએ અષ્કાયને આરંભ ત્યાગી દેવું જોઈએ. એ પ્રમાણે ભગવાને સાક્ષાત્ કહ્યું છે. (સૂ. ૧૨) સચિત્ત જલને ઉપયોગ કરવાવાળાને પૂછતાં જે ઉત્તર આપે છે-તે કહે છે, અથવા જે લોક અષ્કાયના આરંભને ત્યજવામાં અસમર્થ છે. તેમનું કહેવું-કથન पता छ-'कप्पइ णे.' त्याहि. શ્રી આચારાંગ સૂત્ર : ૧
SR No.006301
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages781
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy