________________
आचारचिन्तामणि-टीका अवतरणा
(१) आक्षेपणीआक्षिप्यते मोहं निराकृत्य चारित्रं प्रति समाकृष्यते श्रोताग्नयेति-आक्षेपणी, उक्तश्च
"स्थाप्यते सत्पथे श्रोता, यया साऽऽक्षेपणी कथा।
यथेषुकारं कमला,-वती धर्मे व्यतिष्ठिपत् ॥१॥" बाल्यावस्थतनयद्वयसमन्वितः सपत्नीको भृगुपुरोहितः सर्वस्वं परिहाय दीक्षार्थ सदनानिर्ययौ । तदीयं सकलं वसु परिगृहीतं पत्येति विदित्वा कमलावती राज्ञी वैराग्यमुपगता स्वपतिमिषुकारं नृपतिं प्रत्यबोधयत् । 'राजन् ! किं वान्ताशिवद्
(१) आक्षेपणी जिस कथा के द्वारा श्रोता मोह से हटकर चारित्र के प्रति आकर्षित होते हैं, वह आक्षपणी धर्मकथा कहलाती है, कहा भी हैं -
" जिस के द्वारा श्रोता सन्मार्ग में स्थापित किये जाते हैं, उसे आक्षेपणी कथा कहने हैं। जैसे कमलावतीने इषुकार को धर्म में स्थिर किया ॥१॥"
छोटी उम्र वाले अपने दो बालकों के साथ पत्नीसहित भृगु पुरोहित सर्वस्व त्याग कर दीक्षा ग्रहण करने के लिये अपने घर से निकला । उस पुरोहित का समस्त धन मेरे पति (राजा) ने ले लिया है, ऐसा जान करके रानी कमलावती को वैराग्य हो गया और उसने अपने पति राजा इषुकार को समझाया--" महाराज ! जिस धनका भृगु पुरोहित ने
(१) आक्षेपणीજે કથા દ્વારા શ્રોતા મેહથી હઠી જઈને ચારિત્ર તરફ આકર્ષિત થાય છે તે આક્ષેપણ ધર્મકથા કહેવાય છે. કહ્યું પણ છે –
જેનાથી શ્રોતાને સન્માર્ગમાં સ્થાપિત કરી શકાય છે તેને આક્ષેપણ કથા छ, २वी शत भातीय ध्र ने या स्थि२ ज्यो. ॥१॥
નાની ઉમરવાળા પિતાના બે બાળકની સાથે તથા પત્ની સહિત ભૂગુ પુરોહિત સર્વસ્વ ત્યાગ કરીને દીક્ષા ગ્રહણ કરવા માટે પોતાના ઘેરથી નીકળ્યા, તે પુરોહિતનું તમામ ધન મારા પતિ (રાજા) એ લઈ લીધું છે. એવું જાણીને રાણી કમલાવતીને વૈરાગ્ય ઉત્પન્ન થઈ ગયું અને તેણે પોતાના પતિ રાજા ઈષિકારને સમજાવ્યા
प्र.
आ.-४
શ્રી આચારાંગ સૂત્ર : ૧