________________
आचारागसूत्रे शुभाशुभकर्मविपाकोपदर्शनं धर्मकथा । किञ्च - तिर्थङ्करचक्रवर्त्यादिचारित्रवर्णनं धर्मकथा । तस्या अनुयोगः धर्मकथानुयोगः ।
धर्मकथा चतुर्विधा-(१)-आक्षेपणी-(२)-विक्षेपणी- (३)-संवेदनी(४)-निवेदनीभेदात् ।
__ आक्षेपण्यादिधर्मकथाभिराक्षिप्ताः विक्षिप्ताः संवेदिता निर्वेदिताः सन्तो भव्यप्राणिनश्चारित्रं प्राप्नुवन्ति ।
किनारे लगादेने वाला, अर्थात् शुभस्थानमें पहुंचा देनेवाला धर्म कहलाता है। उस धर्म की कथा अर्थात् भगवान की देशना जिसमें पाई जाय उसे धर्मकथा कहते हैं । अथवा अहिंसा आदि की प्ररूपणा धर्मकथा कहलाती है । अथवा श्रुत और चारित्र की प्रधानता वाली कथा को धर्मकथा कहते हैं। अथवा शुभ और अशुभ कर्मफल को प्रकाश करना धर्मकथा है । या तीर्थकर चक्रवर्ती आदि महापुरुषों का चरित्र वर्णन करना धर्मकथा है। उसके अनुयोग-व्याख्यान को धर्मकथानुयोग कहते हैं ।
धर्मकथा चार प्रकार की है:-(१) आक्षेपणी (२) विक्षेपणी (३) संवेदनी और (४) निवेदनी।
आक्षेपणी आदि धर्मकथाओं से आक्षिप्त संवेदित और निर्वेदित (विरक्त) हुए भव्य जीव चारित्र प्राप्त करते हैं। કિનારે લઈ જનારી, અથત શુભ સ્થાનમાં પહોંચાડી દેવા વાળી વસ્તુને ધર્મ કહેવામાં આવે છે. તે ધર્મની કથા અર્થાત્ ભગવાનને ઉપદેશ જેમાં જોવામાં આવે છે. તેને ધર્મકથા કહે છે. અથવા અહિંસા આદિની પ્રરૂપણા તે ધર્મકથા કહેવાય છે. અથવા તે શ્રત અને ચારિત્રની પ્રધાનતાવાળી કથાને ધર્મકથા કહે છે, અથવા શુભ અને અશુભ કર્મ –ફલને પ્રગટ કરવું તે ધર્મકથા છે. અથવા તીર્થકર, ચક્રવર્તી આદિ મહાપુરૂષના ચરિત્રનું વર્ણન કરવું તે ધર્મકથા છે. તેનાં અનુયોગ-વ્યાખ્યાનને ધર્મકથાનુગ કહે છે.
४था या२ ५४ा२नी छे. (१) माक्षेप (२) विक्षेपण (3) संवहनी मने (४) निवनी.
આક્ષેપણી આદિ ધર્મકથાઓથી આક્ષિપ્ત, વિક્ષિપ્ત, સંવેદિત અને નિવેદિત (વિરક્ત) થયેલા ભવ્ય જીવ ચારિત્ર પ્રાપ્ત કરે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧