SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ ४४७ आचारचिन्तामणि -टीका अध्य. १ उ. २ सू. ३ पृथिवीसमारम्भप्रयोजनम् करणे, माननं=जनसत्कारः, तदर्थ, यथा - कीर्तिस्तम्भादिकरणे पूजनं= वस्त्ररत्नादिपुरस्कारलाभस्तदर्थं यथा-शिल्पिनां राजदेवप्रतिमादिरचने । जातिमरणमोचनाय - जातिः = जन्म, तदर्थं भवान्तरसुखमाप्त्यर्थं देवकुलादिकरणे, मरणं = मरणं येषां जातं तदर्थं मृतपित्रादिस्मरणार्थमित्यर्थः, यथा स्तूपचैत्यादि - करणे, मोचनं = मुक्तिस्तदर्थं यथा - देवभवनप्रतिमादिकरणे । यद्वा जातिमरणमोचनाय = जन्ममरणविमुक्तये । तथा दुःखम तिघातहेतुं - दुःखविध्वंसार्थ, यथा आदि बनवानेसे प्रशंसा होती है । मानन अर्थात् जनताद्वारा मिलने वाला सत्कार । उस सत्कार के लिए कीर्तिस्तम्भ ( मेमोरियल ) आदि बनवाकर समारम्भ करते हैं। पूजन का अर्थ हैवस्त्र या रत्न आदि का पुरस्कार पाना । जैसे शिल्पी लोग पुरस्कार पाने के उद्देश्य से राजा या देवता की प्रतिमा बनाते हैं । जन्म, मरण और मुक्ति के लिए भी पृथिवीकायका समारम्भ किया जाता है । जन्म के लिए जैसे भवान्तर में सुख पाने के लिए देवकुल आदि का निर्माण कराने में और मृत्यु के लिए जैसे मृत पिता आदि का स्मारक ( स्तूप - चैत्य ) बनवाने में, और मोचन के अर्थात् मुक्ति के लिए देवभवन एवं उनकी प्रतिमा बनवाने में, अथवा जन्म-मरणमोचन का अर्थ है - जन्म और मरणसे मुक्त होना, उस के लिए पृथ्वीकाय का समारम्भ करते हैं । तथा दुःखका नाश करने के लिए भी पृथ्वीकाय का समारम्भ करते हैं, जैसे આરંભ કરે છે. માનન અર્થાત્ જનતા દ્વારા મળવાવાળા સત્કાર, તે સત્કાર માટે કીર્તિસ્તંભ (મેમોરિયલ) આદિ બનાવીને સમારંભ કરે છે. પૂજનના અથ છે વસ અથવા રત્ન આદિના પુરસ્કાર પ્રાપ્ત કરવા. તે માટે શિલ્પીલેગ રાજાની કે દેવતાની પ્રતિમા બનાવવામાં સમારભ કરે છે. જન્મ મરણ મેચન (મૂકાવવા) માટે પણ પૃથ્વીકાયના સમાર ́ભ કરવામાં આવે છે. જન્મના માટે જેમ ભવાન્તરમાં સુખ પ્રાપ્ત કરવા માટે દેવકુલ આદિના નિર્માણુ કરાવવામાં, અને મૃત્યુ માટે જેમ મૃત પિતા આદિનું સ્મારક સ્તૂપ-ચૈત્ય બનાવવામાં, મેાચન અર્થાત મુક્તિને માટે દેવભવન એવં તેની પ્રતિમા અનાવવામાં, અથવા જન્મમરણ–મેાચનના અર્થ છે—જન્મ અને મરણથી મુક્ત થવું,તે માટે પૃથ્વીકાયના સમારભ કરેછે. તથા દુઃખનો નાશ કરવા માટે પણ પૃથ્વીકાયના સમારંભ કરે છે, જેમ—ગ્રીષ્મના શ્રી આચારાંગ સૂત્ર ઃ ૧
SR No.006301
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages781
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy