________________
आचाराङ्गसूत्रे
ग्रीष्मतापादिनिवारणार्थं, स्वचक्रपरचक्रभयनिवृत्यै च भूमिगृहमाकारादिरचने । सः - जीवनपरिवन्दनमाननपूजनाद्यर्थ जनः स्वयमेव पृथिवीशस्त्रं समारभते = पृथिव्युपमर्दकं द्रव्यभावशस्त्रं व्यापारयति । अन्यैर्वा पृथिवीशस्त्रं समारम्भयति = उद्योजयति पृथिवीशस्त्रं समारभमाणान् अन्यान् समनुजानाति = अनुमोदयति । एममतीतानागताभ्यां,
तथा ariamarta
पृथिवीशस्त्रसमारम्भ
भेदा अवगन्तव्याः ।
(७) वेदनाद्वारम् -
पृथिवीशस्त्रं समारममाणः किं फलं प्राप्नोतीत्याह - 'तं से अहियाए' इत्यादि ।
४४८
ग्रीष्म के ताप से बचने के लिए, अथवा स्वचक और परचक्र के भयकी निवृत्ति, के लिए, भोहरा या चहारदीवारी ( प्रकोटा ) बनवाना । इस प्रकार जीवन परिवन्दन मानन और पूजन आदि के लिए मनुष्य स्वयं ही पृथ्वीशस्त्रका समारम्भ करता है अर्थात् पृथिवी का घात करने वाले द्रव्य और भावशस्त्र का व्यापार करता है और पृथिवीशस्त्र का प्रयोग करने करानेवाले दूसरों का अनुमोदन करता है ।
इस प्रकार अतीत और अनागत से तथा मन, वचन और कायसे पृथिवीशस्त्र के आरम्भ के भेद समझलेने चाहिए.
(७) वेदनाद्वार
पृथिवीशस्त्र का आरम्भ करनेवाला क्या फल पाता है ? सो कहते हैं-' तं से अहिure' इत्यादि ।
તાપથી બચવા માટે અથવા સ્વચક્ર અને પરચક્રના ભયની નિવૃત્તિ માટે ભેાંયરા અથવા કાઢ અનાવવા.
આ પ્રમાણે જીવન, પરિવ’દન, માનન, અને પૂજન આદિ માટે મનુષ્ય પાતેજ પૃથ્વી-શસ્ત્રને સમારંભ કરે છે. અર્થાત્ પૃથ્વીનેા ઘાત કરવાવાળા દ્રવ્ય અને ભાવ શસ્ત્રના વ્યાપાર કરે છે. તથા બીજા પાસે પૃથ્વીશસ્ત્રના વ્યાપાર કરાવે છે. અને પૃથ્વીશસ્ત્રના પ્રચાગ કરવાવાળા બીજાને અનુમેાદન આપે છે,
આ પ્રમાણે અતીત અને અનાગત (ભૂત-ભવિષ્ય)થી તથા મન, વચન અને કાયાથી પૃથ્વીશસ્ત્રના આરભના ભેદોને સમજી લેવા જોઈ એ.
(७) वेहनाद्वार
पृथ्वीशस्त्रनो माल उरवावाजा शुं ज पा छे ? ते हे छे- 'तं से अहियाए '
इत्यादि.
શ્રી આચારાંગ સૂત્ર ઃ ૧