________________
आचाङ्गसूत्रे वज्रमयवातायनकल्पाः कुम्भयो योनयः, ता अपि जीवप्रदेशरहिताः । ये गर्भजास्तियश्चो मनुष्यास्तेषां मिश्रासचित्ताचित्तरूपा योनिः । स्थावरपञ्चकस्य विकलेन्द्रियत्रयस्य अगर्भजपञ्चेन्द्रियतिरश्चां संमूर्छिममनुष्याणां च त्रिविधा सचित्ता अचित्ता, सचित्ताचित्ता च ।।
गभजमनुष्यतिरश्चां देवानां च शीतोष्णा योनिः। तेजस्कायस्य उष्णा । स्थावरचतुष्टयस्य विकलेन्द्रियत्रयस्य अगर्भजपञ्चेन्द्रियतिरश्चां संमूर्छिममनुष्याणां नारकाणां च त्रिविधा शीता, उष्णा, शीतोष्णा च योनिः।
नारकाणां देवानामेकेन्द्रियाणां च संहता योनिः। गर्भजानां पञ्चेन्द्रियतिरश्चां मनुष्याणां च संतविता योनिः । विकलेन्द्रियत्रयस्य और वह जीवप्रदेशों से रहित है। नारकों की योनि वज्रमय वातायन के समान कुंभिया हैं। वे भी जीवप्रदेशों से रहित हैं । गर्भज तियों और मनुष्यों की मिश्र ( सचित्ताचित ) योनि होती है। पांच स्थवरो की, तीन विकलेन्द्रियों की, अगर्भज पञ्चेन्द्रिय तिर्थचों की तथा संमूर्छिम मनुष्यों की योनि तीनों प्रकार की (सचित्त, अचित्त और मिश्र) होती है।
गर्भज-मनुष्यो, तिर्यचों और देवों की शीतोष्ण योनि होती है। तेजस्काय की उष्ण योनि है । चार स्थावरों की, तीन विकलेन्द्रियों की, आगर्भज पञ्चेनि य तिर्यचों की संमूर्छिम मनुष्यों की और नारकों की तीनों प्रकार की (शीत उष्ण और मिश्र ) योनि होती है।
नारको देवों और एकेन्द्रियों की संवृत योनि है। गर्भज पञ्चेन्द्रिय तिर्यचों और मनुष्यों की संवृतविवृत योनि होती है । तीन विकलेन्द्रियों की, अगर्भज पञ्चेन्द्रिय
પ્રદેશથી રહિત છે. નારકીઓની નિ વજમય વાતાયન (બારી)ની સમાન કુંભીએ છે. તે પણ જીવપ્રદેશથી રહિત છે.
ગજ તિર્યા અને મનુષ્યની મિશ્ર (સચિત્તાચિત્ત) નિ હોય છે. પાંચ સ્થાવરની, ત્રણ વિકસેંદ્રિયની, અગર્ભજ પચેંદ્રિય તિર્યચેની તથા સંમૂર્ણિમ મનુષ્યની યોનિ ત્રણેય પ્રકારની (સચિત્ત, અચિત્ત અને મિશ્ર) હોય છે.
ગર્ભજ મનુષ્ય, તિર્યો અને દેવેની શતેણુ નિ હેય છે. તેજસ્કાયની ઉણનિ છે. ચાર સ્થાવની, ત્રણ વિકસેન્દ્રિયની, અગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચની સંમૂઈિમ મનુષ્યની અને નારકેની ત્રણેય પ્રકારની (શીત, ઉષ્ણુ અને મિશ્ર) નિ હોય છે.
નારકી, દે, અને એકેન્દ્રિયની સંવૃત નિ છે. ગર્ભજ પંચેન્દ્રિય તિય અને મનુષ્યની સંવૃત–વિવૃત નિ હોય છે. ત્રણ વિકસેન્દ્રિયની અગજ પંચેન્દ્રિય
શ્રી આચારાંગ સૂત્ર : ૧