SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ आचारचिन्तामणि-टीका अध्य.१ उ.१ म. ८. जीवयोनिः ४०५ तिविहा जोणी पण्णत्ता, तंजहा-संवुडा जोणी, वियडा जोणी, संवुडवियडा जोणी"। (प्रज्ञा. योनिपद ९) जीवप्रदेशैरधिष्ठिता योनिः सचित्ता, जीवप्रदेशैरनवाधिष्ठिता योनिरचित्ता । कचिदंशे जीवप्रदेशैरधिष्ठिता, कचिदनधिष्ठिता सा सचित्ताऽचित्ता ! यत्र शीतस्पर्शः सा शीता । यत्रोष्णस्पर्शः सा योनिरुष्णा । यत्र कचिदंशे शीतस्पर्शः, कचिदुष्णस्पर्शः सा शीतोष्णा । अप्रकटिता संहता। प्रकटिता विवृता। यत्र क्वचिदंशे प्रकटिता, कचिदप्रकटिताः सा संवृतविवृता योनिः। कस्य जीवस्य का योनिर्भवती ?-त्युच्यते-देवनारकाणामचित्ता योनिः । देवानां प्रच्छदपटदेवदूष्यान्तराल योनिः, तच्च जीवप्रदेशवर्जितम् । नाराकाणां तु फिर भी तीन तरह की योनि कही है । वह इस प्रकार-संवृतयोनि विवृतयोनि और संवृतविवृतयोनि ” । (प्रज्ञा. योनिपद ९) जीवप्रदेशों से अधिष्ठित योनि सचित्त कहलाती है और जो जीवप्रदेशों से अधिष्ठित न हो वह अचित्त कहलाती है । जो योनि कहीं जीवप्रदेशों से अधिष्ठित हो और कहीं अधिष्ठित न हो वह मिश्र योनि है । जहाँ शीत स्पर्श हो वह शीतयोनि, जहाँ उष्ण स्पर्श हो वह उष्णयोनि और जिस में कहीं शीत और कहीं उष्ण स्पर्श हो वह शीतोष्णयोनि है। अप्रकट योनि संवृत कहलाती है। प्रकट को विवृत कहते हैं और जो कहीं अप्रकट और कहीं प्रकट हो वह संवृतविवृतयोनि है। किस जीव की कौन-सी योनि होती है ? वह बताते हैं-देव और नारकी जीवों की अचित्त योनि होती है । देवों की योनि प्रच्छदपट और देवदूष्य के बीच में होती है, પ્રકારની યોનિ કહી છે તે આ પ્રમાણે છે –સંવૃતયોનિ, વિવૃતનિ અને સંવૃતविवृतयोनि" (प्रज्ञा. योनिप: ८). - જીવપ્રદેશથી અધિષ્ઠિત નિ સચિત્ત કહેવાય છે. અને જે જીવપ્રદેશથી અધિષિત ન હોય તે અચિત્ત કહેવાય છે. જે યોનિ કોઈ સ્થળે જીવપ્રદેશથી અધિષ્ઠિત હોય અને કેઈ સ્થળે અધિષિત ન હોય તે મિશ્રનિ કહેવાય છે. જ્યાં શીત સ્પર્શ હોય તે શીતયોનિ, જ્યાં ઉણસ્પર્શ હોય તે ઉણુનિ, અને જેમાં કયાંક શીત અને કયાંક ઉsણ સ્પર્શ હોય તે શીતાણુ નિ છે. અપ્રગટ યોનિ સંવૃત કહેવાય છે, અને પ્રકટ નિને વિવૃત કહે છે, અને જે કયાંક પ્રગટ અને કયાંક અપ્રગટ હેય તે સંસ્કૃત-વિવૃત નિ છે. કયા જીવની કઈ નિ છે? તે બતાવે છે–દેવ-નારકી જીવોની અચિત્તાનિ હોય છે. જેની નિ પ્રચ્છદપટ અને દેવદૂષ્યના વચમાં હોય છે અને તે જીવ શ્રી આચારાંગ સૂત્ર : ૧
SR No.006301
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages781
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy