________________
आचाराङ्गसूत्रे
॥ मूलम् ॥
अपरिणायकम्मा खलु अयं पुरिसे जो इमाओ दिसाय अणुदिसाओ अणुसंचर, सव्वाओ दिमाआ सव्त्राओ अणुदिसाओ साहेइ ॥ मु० ७ ॥
४०२
छाया
अपरिज्ञातकर्मा खलु अयं पुरुषः यः इमा दिशा अनुदिशा वा अनुसंचरति, सर्वा दिशाः सर्वा अनुदिशाः सहैति ॥ सू० ७ ॥
टीका
'अपरिण्णायकम्मा' इत्यादि । यः इमा दिशा अनुदिशा अनुसंचरतिकर्मपरतन्त्रः संश्चतुर्गतिकसंसारं प्राप्य दिक्षु विदिक्षु च परिभ्रमति । तथा - सर्वादिशा अनुदिशाः सहेति । इह सर्वशब्देन द्रव्यभावोभयविवदिशो ग्रहणम् । द्रव्यभावदिशः सह = ज्ञानावरणीयादिकर्मभिः साकम् एति गच्छति प्राप्नोतीत्य : । यत्तच्छदयोर्नित्यसाकाङ्क्षतयास्त्र यच्छब्देन स इति परामृश्यते । सः अयं पुरुष: = जीवः खलु निश्चयेन अपरिज्ञातकर्मा अस्तीति शेषः । न परिज्ञातं = परिज्ञाविषयी
मूलार्थ - अपरिज्ञातकर्मा यह पुरुष इन दिशाओं और विदिशाओं में परिभ्रमण करता है और सब दिशाओं एवं अनुदिशाओं को प्राप्त होता है ॥ सू. ७ ॥
टीकार्थ- कर्म से परतन्त्र जीव चार गतिरूप संसार को प्राप्त होकर दिशाओं में और विदिशाओं में परिभ्रमण करता है । तथा समस्त दिशाओं और अनुदिशाओं को प्राप्त होता है, अर्थात् द्रव्य-दिशाओं एवं भाव - दिशाओं (ज्ञानावरण आदि कर्मों) के साथ प्राप्त होता है । वह जीव निश्चयपूर्वक अपरिज्ञातकर्मा है। कर्म की कारणभूत क्रियाओं का स्वरूप जिसने न जाना हो वह अपरिज्ञातकर्मा कहलाता है । अथवा जिसने ज्ञानावरण आदि आठ कर्मों की कारणभूत क्रियाओं का त्याग न किया हो उसे भी
ભૂલા—અપરિસાત કર્મો આ પુરૂષ આ દિશાએ અને વિદિશામાં પરિ ભ્રમણ કરે છે, અને સર્વ દિશાએ એવ' અનુદિશાઓને પ્રાપ્ત થાય છે. (૭)
ટીકા-કર્મથી પરતત્ર જીવ ચાર ગતિરૂપ સંસારને પ્રાપ્ત થઈને દિશાઓમાં અને વિદિશાઓમાં પરિભ્રમણ કરે છે, તથા સમસ્ત દિશાઓ અને અનુદિશાઓને પ્રાપ્ત થાય છે. અર્થાત્ દ્રશાએ અને ભાવદિશાઓની સાથે પ્રાપ્ત થાય છે. તે જીવ નિશ્ચયપૂર્વક અપરિજ્ઞાતકમાં છે; કમની કારણભૂત ક્રિયાએાના સ્વરૂપને જે જાણતા નથી તે અપરિજ્ઞાતકર્મી કહેવાય છે, અથવા જેને જ્ઞાનાવરણ આદિ આ કર્મોની કારણભૂત ક્રિયાઓના ત્યાગ ન કર્યાં હોય તેને પણ અપરિજ્ઞાતકમાં કહે છે, આશય
શ્રી આચારાંગ સૂત્ર ઃ ૧