________________
आचारचिन्तामणि टीका अध्य. १ उ.१ सू. ६ कर्मसमारम्भः ४०१ भविष्यामीति चिन्तानलेन कोटरस्थवहिना जरदम इव संतप्तोऽस्मीति भावः ।
लोके-जिनशासने, सर्वे कर्मसमारंभाः कर्माणि ज्ञानावरणीयादीनि समारमन्ते जनयन्ति ये क्रियाविशेषास्ते कर्मसमारंभाः। एतावन्त एव, नातोऽधिका इत्यर्थः, परिज्ञातव्या भवन्ति-परिज्ञाविषयीकृत्य ज्ञेया हेयाश्च भवन्तीत्यर्थः। परिज्ञा हि द्विविधा-ज्ञपरिज्ञा, प्रत्याख्यानपरिज्ञा च । तत्र ज्ञपरिज्ञया सप्तविंशतिभङ्गरूपाः कर्मसमारंभाः क्रियाविशेषाः विज्ञेयाः। प्रत्याख्यानपरिज्ञया च सर्वे कर्मसमारम्भाः क्रियाविशेषाः कर्मबन्धहेतवः प्रत्याख्यातव्या इति भावः ॥ सू०६॥
आधी से जर्जरित हो जाता है। अब मैं दुःखमय संसार से किस प्रकार छुटकारा पाऊँगा ! इस तरह की चिन्तारूपी अग्नि से मैं ऐसा संतप्त हूँ जैसे कोटरस्थ अग्नि से जीर्ण वृक्ष भीतर ही भीतर भस्म हो जाता है ।
"लोक में अर्थात् जिनशासन में इतने ही ज्ञानावरणीय आदि कर्मों को उत्पन्न करने वाले कर्मसमारम्भ हैं, इन से न्यून या अधिक नहीं "। यह परिज्ञा विषय करने योग्य है, अर्थात् परिज्ञा से ही ये सब ज्ञेय और हेय होते हैं। परिज्ञा दो प्रकारको है- ज्ञ-परिज्ञा और प्रत्याख्यान-परिज्ञा । इन में से सत्ताईस भंग रूप कर्मसमारम्भ (क्रियाविशेष) ज्ञपरिज्ञा से जानने चाहिए, और प्रत्याख्यान-परिज्ञा से कर्म के कारण समस्त कर्मसमारम्भो का त्याग करना चाहिए ।। सू. ६ ॥
વાવાઝેડાથી જર્જરિત થઈ જાય છે. “હવે હું દુઃખમય સંસારથી છુટકારે કેવી રીતે પામીશ? આ પ્રમાણે ચિત્તારૂપી અગ્નિથી હું એ સંતપ્ત છું કે જેમ-કેટરસ્થ (ઝાડની બખોલમાં રહેલું) અગ્નિથી જીણું વૃક્ષ અંદરને અંદરજ ભસ્મ થઈ જાય છે.
લકમાં અર્થાત જિનશાસનમાં જ્ઞાનાવરણીય આદિ કર્મોને ઉત્પન્ન કરવાવાળા આટલાંજ કર્મસમારંભ છે, તેનાથી ઓછા કે વધારે નથી. આ પરિણા વિષય કરવા ચોગ્ય છે, અર્થાત્ પરિજ્ઞાથીજ આ બધાં રેય અને હેય થાય છે. પરિજ્ઞા બે પ્રકારની छ. (१) स-परिशा मन(२) प्रत्याभ्यान-परिज्ञा, तमाथी सत्तापी ३५ भ. સમારંભ (કિયા–વિશેષ) જ્ઞ–પરિણાથી જાણવું જોઈએ, અને પ્રત્યાખ્યાન-પરિજ્ઞાથી કર્મોનું કારણ સમસ્ત કર્મસમારંભેને ત્યાગ કરવા જોઈએ. (સૂ૦ ૬)
प्रा .-५१
શ્રી આચારાંગ સૂત્ર : ૧