SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ आचाराङ्गसूत्रे एकस्य चात्मनस्त्रिकालवर्तितत्तत्क्रियासम्बन्धेन क्षणिकवादोऽपि निरस्तः । किश्चआत्मपरिणतिरूपां क्रियां कुर्वन्नात्मा स्वस्य त्रिकालस्थायित्वं मतिज्ञानमात्रेण जानातीति भगवता बोधितम् । तेनात्मनि विषये प्रत्यभिज्ञाऽप्येवं प्रादुर्भभति ४०० येन मया मृगतृष्णाम्भसा मृगवद् विविधविषयैराकृष्टेन गर्ते मुग्धमृगवन्मोहगर्ते निपतितेन मुखलिप्सयाऽऽरम्भपरिग्रहरूपसावद्यक्रियापरायणतया क्षपितम्, स एवाहं संमति वातैर्गिरिशिखरद्रुम इव जन्मजरामरणाधिव्याधिविविधदुःखसंपृक्ततुच्छसुखभोगैर्जर्जरीकृतः कथमस्माद् कथमस्माद् दुःखजालसंसारान्मुक्तो एक ही आत्माका त्रिकालवर्ती अमुक-अमुक क्रियाओं के साथ सम्बन्ध दिखलाने से क्षणिकवाद का भी खण्डन किया गया है । भगवान् ने यह भी प्रकट कर दिया है कि- अपनी परिणतिरूप क्रियाएँ करता हुआ आत्मा मतिज्ञान से ही यह जान लेता है कियह ( आत्मा ) त्रिकालवत है। इससे आत्मा के विषयमें इस प्रकारका प्रत्यभिज्ञान उत्पन्न होता है उसी प्रकार भाँति-भाँति की लालसा से जिसने " जैसे मृगतृष्णा में फँसकर मूढ मृग कष्ट पाता है के विषयों से आकृष्ट हो कर मोहरूपी गडहे में गिर कर सुख आरम्भ-परिग्रह - रूप सावय क्रियामें उद्यत हो कर वृथा आयु गँवाई थी वही मैं आज जन्म, जरा, मरण, आधि, व्याधि वगैरह विविध प्रकार के दुःखों से परिपूर्ण और तुच्छ इन्द्रिय-भोगोंद्वार ऐसा जर्जरित कर दिया गया हूँ, जैसे पर्बत के उपर का पेड એકજ આત્માનું ત્રિકાલવતી અમુક-અમુક ક્રિયાઓની સાથે સખધ દેખાડવાથી ક્ષણિકવાદનું પણ ખ'ડન કરવામાં આવ્યું છે. ભગવાને એ પણ પ્રગટ કરી દીધું છે કે-પેાતાની પરિણતિરૂપ ક્રિયાઓ કરતા આત્મા મતિજ્ઞાનથીજ એ જાણી લે છે કે-તે ત્રિકાલવતી છે. એ કારણથી આત્માના વિષચમાં આ પ્રકારનું પ્રત્યભિજ્ઞાન ઉત્પન્ન થાય છે. જેમ મૃગતૃષ્ણામાં ફસાઈને મૂઢ મૃગ કષ્ટ પામે છે તે પ્રમાણે જાત-જાતના વિષયાથી આકૃષ્ટ થઈને-ખેંચાઇને માહરૂપી ખાડામાં પડી જઈને સુખની લાલસાથી જે આરંભ પરિગ્રહરૂપ સાવદ્ય યિામાં ઉદ્યમી થઈને વૃથા આયુ ગુમાવ્યું હતું, તે હું આજે જન્મ-જરા–મરણ—આધિ-વ્યાધિ વગેરે વિવિધ પ્રકારનાં દુઃખાથી પરિપૂર્ણ અને તુચ્છ ઇન્દ્રિયભાગેા દ્વારા એવા જ રિત કરવામાં આવ્યા છું કે જેમ-પર્યંત ઉપરનું ઝાડ શ્રી આચારાંગ સૂત્ર ઃ ૧
SR No.006301
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages781
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy