________________
२२४
आचारागसूत्रे ___ न च-आदिमत्प्रतिनियताकारत्वादिहेतुभिः शरीरादीनां कादय एव सिध्यन्ति, न तु प्रस्तुत आत्मेति वाच्यम् । अन्यस्येश्वरादेर्युक्त्यसहत्वेन कर्तृत्वाद्यसंभवाद् देहादीनां कर्ता, अधिष्ठाता, आदाता, भोक्ता, स्वामी चायमात्मैवेति निश्चयात् ।
ननु-घटादीनां कादिरूपाः कुलालादयो मूर्तिमन्तः संघातरूपा अनित्यादिस्वभावाश्च दृष्टाः, इत्यतो जीवोऽप्येतादृश एव सिध्यति, एतद्विपरीतश्चास्माकं साधनीयः, इत्येवं साध्यविरूद्धसाधकतया हेतूनां विरुद्धत्वापत्तिरिति चेन्मैवम् , संसारिणमात्मानं साधयितुं प्रवृत्तानामस्माकमेतदोषासंभवात् । संसारी चात्माऽष्टविधर्म
पूर्वोक्त-' आदिमान होते हुए नियत आकार वाले होने से' इत्यादि हेतुओं से शरीर आदि के कर्ता आदि ही सिद्ध होते हैं, प्रस्तुत आत्मा सिद्ध नहीं होता, ऐसा नहीं कहना चाहिये क्यों कि-आत्मा से भिन्न ईश्वर आदिका कर्तापन युक्तिसङ्गत नहीं ठहरता, अतः देह आदिका कर्ता, अधिष्ठाता, आदाता, भोक्ता और स्वामी आत्मा ही है, ऐसा निश्चय हो जाता है ।
शडा-घट आदि के कर्ता कुंभार वगैरह मूर्तिक, संघातरूप और अनित्य आदि स्वभाव वाले देखे जाते हैं, अतः जीव भी ऐसा ही सिद्ध होता है, मगर आपको इस से विपरीत धर्मोंवाला आत्मा सिद्ध करने के कारण पूर्वोक्त हेतुओं में विरुद्ध दोष आता है।
समाधान-ऐसा मत कहो। हम संसारी आत्मा सिद्ध करने के लिए उद्यत ન પૂર્વોક્ત-આદિમાન હોવા છતાંય નિયત આકારવાળા હોવાથી ઈત્યાદિ હેતુથી શરીર આદિના કર્તા આદિ જ સિદ્ધ હોય છે. પ્રસ્તુત આત્મા સિદ્ધ થતો નથી. એમ નહિ કહેવું જોઈએ, કેમકે આત્માથી ભિન્ન ઈશ્વર આદિનું કર્તાપણું યુકિત સંગત થતું નથી, તેથી દેહ આદિને કર્તા, અધિષ્ઠાતા, આદાતા, ભકતા અને સ્વામી આત્મા જ છે. એમ નિશ્ચય થઈ જાય છે.
શંકા-ઘટ આદિના કર્તા કુંભાર વગેરે મૂર્તિક, સંઘાતરૂપ અને અનિત્ય આદિ સ્વભાવવાળા જોવામાં આવે છે, તેથી જીવ પણ એ જ સિદ્ધ થાય છે પરંતુ તમને તેનાથી વિપરીત ધર્મોવાળે આત્મા સિદ્ધ કરે છે, એવી સ્થિતિમાં સાધ્યથી વિરૂદ્ધ સિદ્ધ કરવાના કારણે પૂર્વોકત હેતુઓમાં વિરૂદ્ધતા દોષ આવે છે.
સમાધાનએ પ્રમાણે ન કહે, અમે સંસારી આત્મા સિદ્ધ કરવા માટે તૈયાર થયા
શ્રી આચારાંગ સૂત્ર : ૧