________________
२२२
आचारागसूत्रे (३) इन्द्रियं साधिष्ठातृकं, करणत्वात् , यथा चक्रचीवरमृत्सूत्रदण्डादयः, अस्ति हि चक्रचीवरादीनामधिष्ठाता कुलालः। यञ्च निरधिष्ठातृकं तत् करणमपि न भवति, यथा-आकाशम् , यश्चेन्द्रियाणामधिष्ठाता स आत्मेति ।
( ४ ) यद्वा-इन्द्रियविषयाणामादाता संभवति, इन्द्रियविषया शब्दादय आदातसहिताः आदानादेयभावसद्भावात् , संदंशकलोहवत् । यथा लोके संदशकलोहानामयस्कार आदाताऽस्ति । इन्द्रियविषयाणां चादानादेयभावो विद्यते, अतस्तेषामप्यादाताऽस्तीत्यनुमीयते । यत्र तु आदाता नास्ति, तत्रादानादेयभावोऽपि न विद्यते, यथा-आकाशे ।
( ३ ) इन्द्रिया किसी सधिष्ठाता से युक्त हैं, क्यों कि-वे करण हैं, जैसे चक्र, चीवर, मृत्तिका, सूत और दण्ड आदि । चक्र, चीवर आदि का अधिष्ठाता कुंभार है, जिस का कोई अधिष्ठाता नहीं होता वह करण भी नहीं होता, जैसे --आकाश । इन्द्रियों का जो अधिष्ठाता है, वही आत्मा है।
(४) अथवा इन्द्रियों के विषय शब्द आदि आदातायुक्त (ग्रहण करने वाले से युक्त ) हैं, क्यों कि उन में आदान आदेयभाव मौजूद है, जैसे संडासी और लोहे में, तात्पर्य यह है कि-लोक में संडासी और लोहे में आदान (लेना) आदेयभाव (जो लिया जाय) प्रसिद्ध है और उन का आदाता लुहार है, इसी प्रकार इन्द्रियों तथा विषयों का भी आदानआदेयभाव है, अतः उनका भी कोई आदाता होना चाहिए । जहाँ आदाता नहीं होता वहाँ आदान-आदेयभाव भी नहीं होता, जैसे-आकाश में ।
(3) ઈન્દ્રિયે કઈ પણ અધિષ્ઠાતાથી યુક્ત છે, કેમકે તે કરણ છે; જેમકે ચક્ર, ચીવર, મૃત્તિકા, સૂત અને દંડ આદિ. ચક્ર, ચીવર વગેરેને અધિષ્ઠાતા કુંભાર છે, જેનો કઈ અધિષ્ઠાતા હેય નહિ, તે કરણ પણ હોય નહિ; જેમકે–આકાશ. ઈન્દ્રિયને જે અધિષ્ઠાતા છે, તે આત્મા છે.
(४) अथवा-न्द्रियाना विषय ७४ माहि माहानयुक्त-(९९५ ४२वावाયુક્ત) છે, કેમકે તેમાં આદાન-આદેય ભાવ મોજુદ છે. જેમ સાણસી અને લેહમાં. તાત્પર્ય એ છે કે લેકમાં સાણસી અને લેહમાં આદાન-આદેય ભાવ પ્રસિદ્ધ છે. અને તેના આદાતા લુહાર છે; આ પ્રમાણે ઇન્દ્રિયો તથા વિષને પણ આદાનઆદેય ભાવ છે તેથી તેને પણ કોઈ આદાતા હવે જોઈએ જ્યાં આદાતા નથી, ત્યાં આદાન-આદેય ભાવ પણ હેય નહિ, જેમ આકાશમાં.
શ્રી આચારાંગ સૂત્ર : ૧