________________
आचारचिन्तामणि-टीका अवतरणा पुद्गलास्तिकाय
पुगललक्षणम् - रूपवत्त्वं पुद्गलानां लक्षणम् , अत्र रूपं मूर्तत्ववर्णादिकम् । यद्यपि परमाणुप्रभृतयः सूक्ष्माः पुद्गलास्तेषां गुणाश्चातीन्द्रियतया नेन्द्रियगृह्यन्ते तथापि बादरस्कंधरूपे परिणामविशेषे तेषामेवेन्द्रियग्राह्यतया रूपवत्वं प्रतीयते । ___ अतीन्द्रिये परमाणुप्रभृतिपुद्गलेऽतीन्द्रिये धर्मास्तिकायादौ चैतावान् विशेष:- धर्मास्तिकायादीनामिन्द्रियविषयत्वाभावादतीन्द्रियत्वमरूपित्वं च, परमाणुप्रभृतिपुद्गलानां त्वतीन्द्रियत्वेऽपि रूपित्वमिति ।
पुद्गल का लक्षणपुद्गलोंका लक्षण — रूपवत्त्व ' है । जिस में रूप, रस, गन्ध, और स्पर्श पाया जाय अर्थात् जो मूर्तिक हो, वह पुद्गल है। यद्यपि परमाणु आदि पुद्गल बहुत सूक्ष्म हैं, और अतीन्द्रिय होने के कारण उनके गुण इन्द्रियों द्वारा नहीं ग्रहण किये जाते, तथापि जब उन पुद्गलों का बादर स्कन्ध के रूपमें परिणमन होता है तब वे इन्द्रियोंद्वारा ग्राह्य हो जाते हैं और उनका रूपवत्त्व प्रतीत होने लगता है।
परमाणु आदि अतीन्द्रिय पुद्गलों में और धर्मास्तिकाय आदि अतीन्द्रिय द्रव्यों में इतना अन्तर है कि-धर्मास्तिकाय आदि अरूपी द्रव्य कभी इन्द्रियों के विषय नहीं होते, अतः वे अतीन्द्रिय और अरूपी हैं, किन्तु परमाणु आदि पुद्गल अतीन्द्रिय होने पर भी रूपी हैं।
પુગલનું લક્ષણ-- પુદ્ગલેનું લક્ષણ રૂપવત્વ છે; જેમાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શ જેવામાં આવે અર્થાત જે મૂર્તિમાન હેય તે પુદ્ગલ છે. જો કે પરમાણુ આદિ ગુગલ બહુ જ સૂક્ષ્મ છે અને અતીન્દ્રિય હોવાના કારણે તેના ગુણ ઇન્દ્રિ દ્વારા ગ્રહણ કરી શકાતા નથી, તે પણ જ્યારે તે પુદ્ગલનું બાદર કંધના રૂપમાં પરિણમન થાય છે, ત્યારે તે ઈન્દ્રિ દ્વારા ગ્રહણ થઈ જાય છે, અને તેનું રૂપવત્વ પ્રતીત થવા લાગે છે.
પરમાણુ આદિ અતીન્દ્રિય પુગમાં અને ધર્માસ્તિકાય વગેરે અતીન્દ્રિય દ્રવ્યોમાં એટલું અંતર-ફેરફાર છે કે ધર્માસ્તિકાય આદિ અરૂપી દ્રવ્ય કયારેય પણ ઈન્દ્રિયોને વિષય થતા નથી, તેથી તે અતીન્દ્રિય અને અપી છે, પરંતુ પરમાણુ આદિ પુદ્ગલ અતીન્દ્રિય હોવા છતાંય રૂપી છે. प्र. आ.-१३
શ્રી આચારાંગ સૂત્ર : ૧