________________
-
आचारागसूत्रे अथ पुद्गलास्तिकायः।
तत्र-पुद्गलशब्दार्थः। पूर्यते-संहन्यते-परस्परं संयुज्य संघीभूय नूतनघनघटावदेकीभवति, गलति च-विच्छिन्नमुक्तावलीमणिवद् विकीर्णों भवति-इति पुनलः । पूरण-गलनधर्म इत्यर्थः । पुद्गलश्चासावस्तिकायश्चेति पुद्गलास्तिकायः ।
पुद्गलास्तिकायस्य घटादिकार्यान्यथानुपपत्तेः सिदैव ।
प्रत्यक्षदर्शनाच्च सत्ता
पुद्गलास्तिकाय
'पुद्गल' शब्द का अर्थ___ आपस में मिलकर इकट्रे होकर नवीन घटघटादि के रूप में जो एकमेक हो जाते हैं, और जो गल जाते हैं अर्थात् टूटी हुई मोतियों की माला की भांति बिखर जाते हैं, वे पुद्गल कहलाते हैं । तात्पर्य यह है कि जिसमें पूरण और गलन धर्म हो वह पुद्गल है, पुद्गलरूप अस्तिकाय 'पुद्गलास्तिकाय' कहलाता है ।
अगर ' पुद्गलास्तिकाय ' न होता तो घट आदि कार्य नही बन सकते थे। इस कारण, तथा प्रत्यक्ष दिखाई देने के कारण भी पुद्गलास्तिकाय की सत्ता भलीभांति सिद्ध है।
પુદ્ગલાસ્તિકાય– પુદ્ગલ શબ્દને અર્થ
પરસ્પર મળીને એકત્ર થઈને નવીન ઘન-ઘટાદિના રૂપમાં જે એક-મેક થઈ જાય છે, અને જે ગળી જાય છે અર્થાત્ તુટી ગએલી મોતીની માળા પ્રમાણે વિખાઈ જાય છે, તે પુદ્ગલ કહેવાય છે. તાત્પર્ય એ છે કે–જેમાં પૂરણ અને ગાલન ધર્મ હોય તે પુદ્ગલ છે, પુદ્ગલરૂપ અસ્તિકાય તે મુદ્દગલાસ્તિકાય કહેવાય છે.
અગર પુદ્ગલાસ્તિકાય ન હતા તે ઘટ આદિ કાર્ય બની શક્ત નહિ. આ કારણથી, તથા પ્રત્યક્ષ દેખી શકાય છે તે કારણથી પણ પુદ્ગલાસ્તિકાયની સત્તા રૂડી રીતે સિદ્ધ છે,
શ્રી આચારાંગ સૂત્ર : ૧