________________
કવિની પ્રશસ્તિ આપવામાં આવેલ છે.
છંદની દષ્ટિએ નિશ્વલિખિત ભાગો છે:
(૧) પદ્ય ૧-૮ “આદીશ્વર વિવાહલાની દેશી', “ભાઈ ધન સુપનનું ધન જીવી તરી આ'૧
(-) ૯-૧૭ “સમેતશિખરતી ચૈત્ય પ્રવાડીની દેશી', “શાંતિ જિનેસર નમય પાય, મનવંછિત કામી'
() ૧૮૨૨ “ભમ કહ મમ કહ દેવર આણી નહી તે વાલી રે” આ દેશી
(૪) ૨૩-૩૧ કપૂર હોઈ અંતે ઉજલું રે, વલય અનોપમ ગંધ રે હિની, જેહની જેસ્યુ રંગ” આ દેશી
(પ) કર કલશ ઉપર્યુક્ત દેશીઓમાંની માત્ર પહેલી અને છેલ્લી દેશી વધારે પ્રસિદ્ધ છે.
આ કવિતાનું મહત્વ વિશેષતઃ આ ત્રણ વાતોમાં રહેલું છે. એક તો તે એક જાણીતા મુનિરાજ અને કવિની કૃતિ છે; બીજું, તે ઘણી પુરાણી છે; અને ત્રીજુ, કવિના વખતમાં અર્થાત આશરે ૩૫૦ વર્ષ પહેલાં, કેટલાં બધાં પાબિબો ઉપલબ્ધ હતાં તેનું ભાન તે કરાવે છે.
૩ “વૃદ્ધ ચિત્યવદન' પોતાને સં. ૧૬૦માં વિરચિત “કુમારપાલરાસમાં સુપ્રસિદ્ધ શ્રાવક કવિશ્રી ઋષભદાસ પૂર્વકાલીન ગુજરાતી કવિઓને ઉલ્લેખ નિગ્નલિખિત શબ્દોમાં કરે છે:--
આગિ જે મોટા કવિરાય, તાસ ચરણરજ અપભાય લાવણ્ય, લીંબે, ખીમો, ખરો, સંકલ કવિની કરતિ કરે. હંશરાજ, વાહ, દેપાલ, માલ, હેમની બુદ્ધિ વિશાલ, સુસાધુ હંસ, સમરો, સુરચંદ, શીતલવચન જિમ શારદ ચંદ.
એ કવિ મેટા બુદ્ધિ વિશાલ, તે આર્લિ હું મુરખ બાલ.”
જે કવિ ખીમાનું નામ આ પદ્યમાં આવ્યું છે તેમની હજુ સુધી ફક્ત એક જ કૃતિ, અર્થાત્ પેલી “શત્રુંજય ચિત્ય પ્રવાડી’ ઉપલબ્ધ છે કે
જે પૂજ્ય આચાર્યશ્રી વિજયધર્મસૂરિની પ્રાચીન તીર્થમાળા સંગ્રહ’, ભાગ ૧. જે. ગુ. ક. ૩ પૃ. ૧૯૮૫ (નં. ૧૪૨૨)માં આ દેશી ની વિગત કંઈક જુદી છે. ૨. જે. ગુ. ક. ૩ પૃ. ૧૮૬૫ (નં. ૩૦૫) તથા પાઠાંતર સહિત પૃ. ૨૦૮૬ (નં ૨૧) ૩. જે. ગુ. ક. ૧. પૃ. ૪૧૮ અને ૧૬૨ ૪. શ્રી યશોવિજય જેનગ્રંથમાળા, ભાવનગર,વિ. . ૧૯૦૮, પૃ. ૧૫ તથા પ્રસ્તાવ
ના પૃ. ૪૫