________________
અડિયાર નદીના ચીના મેળાપ
૧૧૫
· ચેાગીએ ધીમેથી સમજપૂર્વક કરે છે, અને પેાતાની શક્તિ પ્રમાણે થાડી મિનિટ સુધી એ દશામાં સ્થિર રહે છે. એ આસનને અમે ‘સર્વાંગાસન ’ કહીએ છીએ. એ તમને કરી બતાવું.'
બ્રહ્મ હાથને ભેગા કરેલા પગની બંને બાજુ રાખીને ચત્તા સૂઈ ગયા. ઘૂ ટણ બરાબર સીધાં રાખીને એમણે પગને ઉપર ઉઠાવ્યા. કાણી જમીન પર ટેકવી રાખીને એમણે હાથથી પીઠ પકડી રાખી, એ પછી શરીરને એકદમ ઉપર ઊંચકીને કમર તથા મસ્તકના ભાગ સીધા કર્યા. છાતી આગળ આણીને હડપચીએ અડાડી. મસ્તકને મરૂપ બનતા હાથ અગાળાકાર થઈ ગયા, શરીરનો બધા ખેાજો ખભા પર, માથા પર, અને ગરદનના પાછલા ભાગ પર આવી પડયો. એ ઊલટી અવસ્થામાં પાંચેક મિનિટ રહ્યા પછી યાગી બેઠા થયા અને એ ક્રિયાના ફાયદા કહેવા લાગ્યા.
*
આ આસનથી થાડીક મિનિટા માટે મગજ તરફ લેહી વહેતું ધાય છે. સામાન્ય રીતે હૃદયની રક્તાભિસરણની ક્રિયાથી લાહીને ઉપર ચડાવવું પડે છે. આ આસનની વિશેષતા એ છે કે એથી મગજ તથા જ્ઞાનતંતુઓને પણ મળે છે. મગજથી કામ લેનારા લેકે, વિચારકા ને વિદ્યાર્થીઓનાં મગજ થાકી જાય છે ત્યારે આ સર્વાંગાસનનો શાંત અભ્યાસ ઝડપી રાહત આપનારા સાબિત થાય છે. એનો ફાયદા એટલેા જ છે એવુ' નથી સમજવાનું. એની મદદથી શરીરના ગુહ્ય ભાગે પણ મજબૂત બને છે. એ ફાયદા તમારી ઝડપી પશ્ચિમી પદ્ધતિ પ્રમાણે નહિ પરંતુ અમારી રીત પ્રમાણે આસનનો અભ્યાસ કરવામાં આવે તા જ થઈ શકે છે.'
6
મારી ભૂલ ન થતી હાય તેા, તમારા કહેવાનુ તાત્પર્ય એ છે કે યોગનાં આસનો શરીરને અમુક જાતની ચાક્કસ સ્થિરતા કે શાંત દશામાં ગેાઠવી દે છે, જ્યારે અમારી પશ્ચિમની કસરતા તેનો ભયંકર રીતે ભંગ કરે છે?’
‘ બરાબર.’બ્રહ્મે હા પાડી.