________________
અડિયાર નદીના ચાગોના મેળાપ
બ્રહ્મે નીચે નમીને પેાતાનું માથું બતાવ્યું. એની ઉપરના ભાગએઁ એક નાનુ ગાળ ચાહું જોઈ શકાયું.
૯૯
* એ દુ:ખદ અનુભવ પછી મેં પ્રાણાયામની ક્રિયાને મૂકી દીધી અને ઘરનાં બંધના ઢીલાં થતાં સુધી ઘેાડાં વરસા રાહ જોઈ.’ એમણે કહેવા માંડયું : “ મને જ્યારે છૂટવાની તક મળી ત્યારે ઘરના ત્યાગ કરીને હું ગુરુની શાધમાં નીકળી પડયો. મને થયું કે ગુરુની પસંદગી કરવા થાડાક વખત એમની સાથે રહેવું જોઈએ. મને કેટલાક ગુરુ મળ્યા પણ ખરા, અને મારા સમય ઘેાડાક વખત એમની સાથે રહેવામાં અને નિરાશ થઈને ઘેર પાછા ફરવામાં પસાર થયા. તેમનામાંના કેટલાક તેા મઠના મહ`તેા હતા. બીજા કેટલાક ધાર્મિક સંસ્થાઓના આચાર્યા હતા. પરંતુ એમનામાંથી કાઈ પણ મને સંતાષી ન શકયા. એમણે તત્ત્વજ્ઞાનની ઘણી વાતા કહી બતાવી, પર ંતુ એમના પેાતાના અનુભવમાંથી મને કશું જ ન મળ્યું. એમનામાંના મેટા ભાગના માણસે તે। કાઈ જાતનું વ્યવહારુ માદન કરવાને બદલે પુસ્તકની વાતાનું જ પારાયણ કર્યા કરતા. મારે પુસ્તકના સિદ્ધાંતાની નહિ પણ યેાગના પ્રત્યક્ષ અનુભવની આવશ્યકતા હતી. એવી રીતે મે' દસેક ગુરુની મુલાકાત લીધી છતાં એમનામાંથી એક યાગને સાચે ગુરુ ન જણાયા. તાપણુ હું હતાશ તેા ન જ થયા. મારી યૌવનસહજ જિજ્ઞાસાએ જોર પકડયુ, કારણ કે મારા સ્વભાવ પ્રમાણે નિષ્ફળતા મારા સફળતા માટેના નિશ્ચયબળને વધારનારી સાબિત થાય છે.
C
હવે હું મેટા થયા. મારા બાપદાદાના ઘરના અને દુન્યવી જીવનના કાયમ માટે ત્યાગ કરીને સાચા ગુરુ માટે આજીવન શેાધ કરવાના મેં નિર્ણય કર્યો. એ પછી હું ઘેરથી અગિયારમા પરિભ્રમણુ કે પ્રવાસે નીકળી પડયો. આમતેમ ફરતા ફરતા છેવટે હું તાંજોર જિલ્લાના એક મેટા ગામમાં આવી પહેાંચ્યા. સવારના સ્નાન માટે નદીએ જઈને પાછળથી હું નદીના તટ પર ચાલવા માંડયો. ઘેાડા વખતમાં તા રાતા પથ્થરનું એક નાનકડું મદિર દેખાયુ. એમાં દષ્ટિપાત કરતાં જ મને નવાઈ લાગી. એક નગ્ન જેવા માણસની