________________
મારી પયગંબર સાથેની મુલાકાત
પ્રશ્નોને ઉકેલ આવી જશે સ્વાર્થવૃત્તિને નાશ થશે અને ભ્રાતૃભાવને પ્રચાર થશે..છત્રપતિ શિવાજી જેમણે સત્તરમી સદીમાં મરાઠા સામ્રાજ્યની સ્થાપના કરી તે પણ આ રહ્યા. (એ પિતાની પ્રત્યે અંગુલિનિર્દેશ કરે છે એને અર્થ એ કે મહેર શિવાજીના અવતાર છે). કેટલાક ગ્રહોમાં વસ્તી છે. સભ્યતા અને ભૌતિક સુધારણમાં તે આપણી પૃથ્વીને મળતા આવે છે, પરંતુ આધ્યાત્મિક વિકાસમાં આપણી પૃથ્વી આગળ છે.”
પિતાના દાવાની રજૂઆત કરવામાં મહેરબાબા પાછા નથી પડતા એ જોઈ શકાયું. મુલાકાત પૂરી થવાની તૈયારીમાં હતી ત્યારે એમણે જે હુકમ કર્યો એથી મને જરા નવાઈ લાગી.
“મારા પ્રતિનિધિ બનીને પશ્ચિમમાં જાઓ. ભવિષ્યના દેવી સંદેશવાહક તરીકે મારા નામને પ્રચાર કરે. મારે માટે અને મારા પ્રભાવને ફેલાવવા માટે કામ કરે. એમ કરવાથી માનવજાતિના ભલા માટે જ કામ કરશે.”
એમ કરવાથી કદાચ લેકે મને ગાંડ ગણશે.” મેં અસ્વસ્થતાથી ઉત્તર આયે. એ કલ્પનાથી જ હું હાલી ઊઠયો.
મહેર મારી સાથે સંમત ના થયા.
મેં જણાવ્યું કે પયગંબરની વાતને બાજુએ રાખીએ તે પણ કઈ વ્યક્તિ આધ્યાત્મિક મહામાનવ છે એવી ખાતરી પશ્ચિમના લકાને ચમત્કારની પરંપરા સિવાય બીજી કોઈ રીતે નથી થઈ શકવાની અને હું કોઈ ચમત્કાર કરી શકું તેમ ના હેવાથી, એમને દૂત તરીકેનું કામ મારાથી નહિ થઈ શકે.
તે પછી તમે ચમત્કારો કરી શકશે.' એમણે સુખદ ખાતરી આપી.
મેં શાંતિ રાખી. મહેરબાબાએ મારી શાંતિને અર્થ જુદો