________________
મારી પયગંબર સાથેની મુલાકાત
અથવા શરનામાં પણ કાઈ ના કહી શકા. એમાં મને અતિશયાક્તિ સિવાય બીજું કાંઈ જ ના લાગ્યું. એમનામાંના એક કૃ’રાગીએ તે। કૃતજ્ઞતાવશ થઈને મહેરબાબાના શિષ્ય બનવાનું પસ ંદ કર્યું. ઘાસથી ભરેલા મેદાનમાં ફરી વળતી જ્વાલાની જેમ, કૃષ્ઠરોગીએથી ભરેલા ભારતમાં એ સમાચાર ફરી વળ્યા હશે અને દેશના જ દુ:ખી લેાકેા આરણગામ નજીકના એ દવાખાના આગળ એકઠા થયા હશે !
Ge
આજુબાજુનાં ગામામાંથી ભક્તો, મુલાકાતીએ તથા જિનાસુના સમુદાય આવવા માંડયો. એ અસામાન્ય સસ્થાનની વસતી કેટલીય સેાની થઈ ગઈ. આખાયે સ્થળમાં ઊંડી ધાર્મિક સુવાસ ફરી વળી. મહેરબાબા દેખીતી રીતે જ એ સ્થળના મધ્યબિંદુ જેવા હતા.
એ સંસ્થાનની સ્થાપનાને અઢાર મહિના થયા. તે પછી એને એકાએક બંધ કરી દેવામાં આવ્યું અને એ બધી પ્રવૃત્તિએ પણ મૂકી દેવાઈ. છેકરાએને એમનાં માબાપ પાસે તથા દરદીઓને તપેાતાને ઘેર મેાકલવામાં આવ્યાં. એને માટે મહેરબાબા તરફથી કાઈ કારણ આપવામાં ના આવ્યું. મને જાણવા મળ્યું કે એમના વનમાં એવા આકસ્મિક, અવર્ણનીય આવેગેા તેા લગભગ સ્વાભાવિક અથવા સહજક્રમ જેવા બની ગયા હતા.
ઈ. સ. ૧૯૨૯ની વસંત દરમિયાન સાધુ લેઈક નામના પેાતાના પ્રથમ કાર્યવાહક શિષ્યને ભારતના પ્રવાસ કરવાના આદેશ આપીને એમણે બહાર મેકયેા. છૂટા પડતી વખતે એમણે એને આજ્ઞા કરતાં કહેવા માંડયુ' :
“ તમને પયગ ંબરનું કામ કરવાના લાભ મળ્યા છે. ભ્રાતૃભાવની ભાવના દૃઢ કરજો તથા કાઈ ધને હલકા ના બતાવશેા. હું તમારા સંબંધી બધું જ જાણતા હાઈશ તેની ખાતરી રાખજો. બીજાની ટીકાથી નાસીપાસ ના થતા. હું તમને દારતા રહીશ. મારા વિના ફાઈનું પણુ અનુકરણ ના કરતા, કાઈને ના માનતા,’