________________
ઇજિપ્તના જાદુગર
પ્રમાણેના ત્રીસ કે વધારે રહસ્યમય સેવકે જે ખરેખર અસ્તિત્વ ધરાવતા હોય તે, આપણે એ મધ્યયુગમાં જ પ્રવેશ કરે પડે જેની વહેતી આવેલી વાત મુજબ, એમના છૂપા પ્રયોગોમાં દેવળ અને રાજ્ય તરફથી વિક્ષેપ નાખવામાં આવવા છતાં, યુરોપના પ્રત્યેક શહેરમાં જાદુગર વધતા જતા.
એ વિષયના સ્પષ્ટીકરણ જેમ જેમ પ્રયાસ કરતો ગયો તેમ તેમ હું વ્યગ્ર બનીને પાછો પડવા લાગ્યા.
મહમદ બેએ કાગળના ટુકડાની સાથે જ પેન્સિલને પકડી રાખવાની સૂચના શા માટે આપેલી ? એમનાં કહેવાતાં પ્રેતાએ એને લીધે કેટલાંક મૂળ તને અથવા અણુઓને એકઠાં કરીને ઉત્તરે લખવામાં કાંઈક મદદ મેળવી ?
એવા જ પ્રકારના પ્રયોગના પ્રસંગે મારા મૃતિપટ પર તાજા થયા. પ્રસિદ્ધ પ્રવાસી માર્કો પોલોએ પિતાના પ્રવાસવર્ણનના પુસ્તકમાં કોઈક ઠેકાણે લખ્યું છે કે ચીન, તારતરી અને તિબેટમાં કેટલાક જાદુગરના સમાગમમાં એ કેવી રીતે આવ્યો અને એ લેકે કઈ પણ પ્રકારના સ્પર્શ વિના પેન્સિલનું લખાણ કેવી રીતે લખી બતાવતા. અને એ જાગરોએ એને એવું ન હતું કહ્યું કે એ વિચિત્ર પ્રયોગો એમના લોકમાં સૈકાઓ પહેલાં પ્રચલિત હતા ?
મને એ પણ યાદ આવ્યું કે થિયેસેફિકલ સોસાયટીની સ્થાપના કરનારી રહસ્યમયી રશિયન નારી હેલેના પેટ્રેવના પ્લેટસ્કીએ પચાસ વરસ પહેલાં ઓછેવત્તે અંશે એને મળતા જ સિદ્ધાંતની પ્રતિષ્ઠા કરેલી. એની મારફત એની સોસાયટીના કેટલાક કૃપાપાત્ર સદસ્યને લાંબા સંદેશા પણ મળી રહેતા. એ સદસ્ય તત્વજ્ઞાનના પ્રશ્નો તૈયાર કરતા અને એ પ્રશ્નોવાળા કાગળ પર ઉત્તરે લખાઈ જતા. એ પણ એટલું જ વિચિત્ર હતું કે મેડમ બ્લેટસ્કીએ માર્કેટ પિલને જ્યાં એ સિદ્ધાંતને પરિચય થયેલે તે જ તિબેટ અને તારતરી સાથે ગાઢ સંપર્ક ધરાવવાને દા કરે. છતાં પણ, મહમદ