________________
ભારતના આધ્યાત્મિ રહસ્યની ખેાજમાં
મહેરબાખાના ચારિત્ર્યના ઘેાડાક પૃથક્કરણને પરિણામે મારા સિદ્ધાંત વધારે સારી રીતે સમજી શકાશે. અહમદનગર પાસેની અમારી પહેલી મુલાકાત વખતે એમના વનની શાંતિ અને નમ્રતાથી હું પ્રભાવિત થયેલા એ વાતના ઉલ્લેખ મેં આગળ કરેલા જ છે. પરંતુ મારા નાશિકના નિવાસ દરમિયાનના પ્રત્યેક દિવસના પ્રસંગાના નિરીક્ષણુ પરથી જણાયું કે એ શાંતિ નિળ ચારિત્ર્યની શાંતિ અને એ નમ્રતા શરીરના કમ-જોર નાજુક બાંધાની નમ્રતા છે. મને શાધી કાઢતાં વાર ન લાગી કે એ ખરેખર એક નિય ખલ વગરના, સ ંજોગેાથી તથા બીજા મનુષ્યેાથી પ્રભાવિત થયેલા પુરુષ છે. એમની નાની અણીદાર હડપચી એ બાબત ઘણુંઘણું કહી જતી હતી. વધુમાં, એમના જીવનમાં જે ના સમજાવી શકાય તેવા વિચિત્ર અને આકસ્મિક જુસ્સાએ આવતા એ પણુ એમના ચારિત્ર્યને કહી બતાવતા. એ દેખીતી રીતે જ એક અત્યંત ઊર્મિશીલ માણસ હતા. એમની દેખાવ કરવાની વૃત્તિ અને ભારેખમ પ્રદર્શન કરવાની એમનામાં રહેલી છેાકરવાદી, વારસામાં મળેલી પૂર્વીય રુચિ એ હકીકતની સાબિતીરૂપ હતી કે એ પેાતાની જાતને નાટકીયરૂપ આપવાનું પસંદ કરે છે. એ પેાતાના કરતાં દશકા કે શ્રોતાઓ માટે જ વધારે જીવતા દેખાતા, અને જીવનના રગમચ પર એ એક ગંભીર ભાગ ભજવવા માટે આવ્યા હોવાના દાવા કરતા તાપણુ, જે લેાકાને એમના અભિનયમાં માત્ર પ્રહસનનું જ તત્ત્વ દેખાતું તેમને બધી રીતે દેષ આપવા જેવું તેા નહોતું જ !
૪૪.
મારું પેાતાનું અનુમાન એવું છે કે વૃદ્ધ મુસલમાન સ્ત્રી ફકીર હજરત બાબાજાને મહેરબાબાના ચારિત્ર્યમાં ખરેખર ઉત્તેજના પેદા કરેલી. એને લીધે સાચું કહીએ તેા, એમનું સમતાલપણું એવું તા સંપૂર્ણ પણે ખારવાઈ ગયું કે એથી એ એવી દશામાં ફેંકાઈ ગયા કે જેને એ તથા એમની આસપાસનું કાઈ જ ન સમજી શકયું; એ સુપ્રસિદ્ધ સ્ત્રી સાથેના મારા અનુભવ જો કે ઘણા થાડા હતા પણુ એણે મારી ખાતરી કરાવી આપી કે પ્રખરમાં પ્રખર બુદ્ધિવાદીને પણ