________________
પારસી પયગંબરના આશ્રમમાં
મેળવવા કે એ પ્રેરણાને એકદમ વ્યર્થ ઠરાવવા, મે એમના અને એમના શિષ્યા પર જે પ્રશ્નોની સતત ઝડી વરસાવી તેનું એક પરિણામ એ આવ્યું કે એમની આજ્ઞાથી થે।ડાંક વરસેથી રાખવામાં આવેલી ગુપ્ત નોંધપાથીઓ એમણે મારી આગળ રજૂ કરી. એ નોંધપાથીઆમાં પયગંબર અને એમના અનુયાયીઓની સાથે સંકળાયેલી ખાસ ઘટનાઓના સંયુક્ત ઇતિહાસના તથા એમણે સ્વમુખે આપેલા પ્રત્યેક અગત્યના ઉપદેશ, સ ંદેશ અને ભવિષ્યકથનની નોંધના સમાવેશ હતા. એ પેાથીઓ માટે ભાગે અંગ્રેજીમાં લખાયેલી હતી, અને બારીક રીતે લખેલાં આશરે બે હજાર હસ્તપ્રત પૃષ્ઠોની અનેલી હતી.
૩૯૯
નોંધપાથીઓ અંધશ્રદ્ધાના ભાવથી પ્રેરાઈને તૈયાર કરવામાં આવેલી હતી એ સ્પષ્ટ હતું. છતાં મહેરના ચારિત્ર્ય તેમ જ સામર્થ્ય સંબંધમાં મૂલ્યવાન દીવાબત્તી જેવી થઈ પડી. એ નાંધપેાથીઓનાં પૃષ્ઠ ભાવુકતાથી ભરપૂર હાવા છતાં, પ્રામાણિક વિગતોથી અંકિત હતાં. બહારના માણસને નજીવી લાગતી વસ્તુઓની નોંધ પણ એમાં કરવામાં આવેલી. એણે મારા હેતુને સરસ રીતે સિદ્ધ કર્યાં. કારણ કે એ વસ્તુ મને મહેરનું મગજ કઈ દિશામાં કામ કરી રહ્યું છે તે જાણવા માટેના માનસિક મુસદ્દા જેવી લાગી. એ નાંધપાથીએ તૈયાર કરનાર બન્ને યુવાન શિષ્યાને એમના અત્યંત સીમિત ક્ષેત્રની બહારના જીવનના છેક જ સાધારણ અનુભવ હતા, છતાં એમના ગુરુ પ્રત્યેના સીધાસાદા સંપૂર્ણ વિશ્વાસને લીધે ગુરુ માટે જરા પણુ અભિનંદનીય ન કહેવાય એવી વિગતાને પણ એમણે ટપકાવી લીધેલી.
એમણે એવું શા માટે નેાંધેલું કે ગાડીમાં બેસીને મથુરા જતી વખતે મહેરે પેાતાના એક ઘનિષ્ઠ શિષ્યને કાન પર ભારે વેદના કરતા તમાચેા મારેલા અને એ તમાચા એટલા બધો જોરથી મરાયેલા કે એ કમનસીબ શિષ્યને ડોકટરી સારવાર લેવી પડેલી ? દિવ્ય પ્રેમના ઉપદેશ આપનાર એમના ગુરુતુ એવું નિરાધાર બહાનું એમણે શા માટે નાંધેલું કે જ્યારે પયગમ્બર પેાતાના કાઈક શિષ્ય