________________
૩૮૭
ઝડપી ગતિએ ચાલી રહેલા આજના પશ્ચિમીકરણના ક્રમ ચાલુ થયા. ભારતનું ઔદ્યોગિકરણ મંદ ગતિએ તેમ જ પ્રાયોગિક દશા પૂરતું શરૂ થયું હોવા છતાં શરૂ તા થયું જ છે. યુરેાપને બદલામાં બુદ્ધિના પુનરુત્થાન, ધાર્મિક સુધાર અને ઔદ્યોગિક ક્રાંતિના સામને કરવા પડયો છે, અને એ વસ્તુએથી એ આગળ વધ્યું છે. ભારત જાગ્યું છે અને એ વસ્તુએ માટે હરણફાળ ભરવી પડશે એવું સમજી ગયુ` છે. એ હવે એના પ્રશ્નો છે, એ યુરોપવાસીઓનું આંધળુ અનુકરણ કરશે કે પછી એમને ઉકેલવાને પોતાના અને કદાચ વધારે સારા રસ્તા શોધી કાઢશે ? સાહેબજી મહારાજના અસાધારણ યેાગદાન કે ફાળા તરફ એક દિવસ એનું ધ્યાન કેન્દ્રિત થશે ખરું?
જો હું કાઈ બાબત વિશે ચાક્કસ હાઉ તા આ વિશે ચેાક્કસ છું. ભારત લાંબા વખત પહેલાં જેના જોટા ન જડે એવા ગાળી નાખનારા ઘડામાં કે તબક્કામાં નંખાશે. જીશી પ્રથાએથી બંધાયેલા અને આંધળી ધાર્મિક પર પરાઓમાં કે બનેલેા સમાજ વધારેમાં વધારે બેથી ત્રણ દસકામાં નાશ પામશે. એ ચમત્કાર લાગશે, પરંતુ એ થઈને જ રહેશે.
દયાળખાગ
સાહેબજી મહારાજ દેખીતી રીતે જ એ પરિસ્થિતિના પૂરેપૂરો પાર પામી ગયેલા. એ સમજતા કે આપણે નવા જમાનામાં જીવી રહ્યા છીએ : ખીન્ન દેશની જેમ ભારતમાં અને બધે જ પુરાણી વ્યવસ્થાના નાશ થઈ રહ્યો છે. એશિયાની સુસ્તી તેમ જ પશ્ચિમની વ્યાવહારિકતા એ વિસંવાદિતાએ બનીને કાયમ રહેશે? એ એવું નહેાતા માનતા. યાગીએ દુન્યવી મનુષ્યના જેવાં વસ્ત્રો શા માટે ન પહેરવાં જોઈએ ? એટલા માટે એમણે આદેશ આપ્યા કે યેાગીએ પેાતાના હંમેશના એકાંતવાસને ત્યાગ કરીને સંચાઓનું નિયંત્રણુ કરતા માણસે સાથે તથા અશાંત, કાલાહલપૂર્ણ જનસમૂહેામાં મળી જવું જોઈએ, એમણે વિચાયુ કે યાગીને માટે કારખાનામાં, આફિસમાં અને સ્કૂલમાં ઊતરવાના અને પ્રવચન તથા પ્રચારારા નહિ પરંતુ પ્રેરણામય કહ્રારા એ સૌને આધ્યાત્મિકતાના રંગ