________________
યાળમાર્ગ
૩૭૩
તાલ કોઈના પણ કાનને છેક જ પસંદ પડે તેવા હતા. એ સંગીતસ્વર લગભગ પ`દર મિનિટ સુધી ચાલુ રહ્યા. ત્યાં સુધીમાં તે એ વિચિત્ર પવિત્ર શબ્દોએ પ્રત્યેક વ્યક્તિને શાંતિમય દશામાં ડુબાડી દીધી. અને પછી એ શબ્દ ક્રમેક્રમે ધીમા પડતા સંપૂર્ણપણે શાંત થઈ ગયા.
મેં આજુબાજુ જોવા માંડયું. એ વિશાળ મંડપમાં પ્રત્યેક વ્યક્તિ શાંત, સ્થિર અને ધ્યાન કે પ્રાર્થનામાં ડૂબેલી હતી. પ્લૅટફૉર્મ પરની સ્વચ્છ સફેદ વસ્ત્રોવાળી, અહંકારરહિત આકૃતિ તરફ મે દૃષ્ટિ કરી. એના મુખમાંથી અત્યાર સુધી એકે શબ્દ બહાર નહાતા નીકળ્યા. એમના ચહેરા રાજ કરતાં વધારે ગંભીર હતા. એમની જાગ્રત, કાÖરત વૃત્તિ શમી ગયેલી લાગી, અને એમનું મન શાંત ઊંડા ધ્યાનમાં તૂર્કી ગયેલું દેખાયું. એમના સફેદ ફેંટા નીચે વિચારાના કેવા તરંગા પેદા થતા હશે તે ાણુ કહી શકે ? એ બધા જ લેાકેા એમને ઉચ્ચ જીવન સાથેની એમની પવિત્ર કડીરૂપ માનતા હેાવાથી, એમના ખભા પર કેટલી મેાટી જવાબદારી રહેલી હતી ?
એ સંપૂર્ણ શાંતિ ખીજા અડધા કલાક સુધી ચાલુ રહી. કાઈ ઉધરસ કે ખાંસી નહીં, અને કાઈ પણ અવાજ નહિ ! પૂર્વના એ બધા વિચારશીલ લેકાએ શ'કાશીલ પશ્ચિમવાસી માટે ખુલ્લી મુકાયેલી દુનિયામાં એમનાં મનને સંકેલી લીધાં? કોને ખબર ? પરંતુ જેમને લીધે આખુ' નગર થાડા જ વખતમાં ધમધમી ઊઠવાનું હતું તે ભારેખમ પ્રવૃત્તિઓની આશ્ચર્યકારક પૂર્વભૂમિકારૂપ તા એ જરૂર હતું.
અમે અમારા જોડા પાછા લીધા અને શાંતિપૂર્વક ઘર તરફ જવા માટે છૂટા પડયા.
સવારના વખત દરમિયાન મેં અનેક રાધાસ્વામી સાથે વાતચીત કરી. એમનામાંના કેટલાક ત્યાંના નિવાસીએ હતા તે કેટલાક ત્યાંના આવેલા મુલાકાતી સભ્યા. એમનામાંના થેાડાક સારું અંગ્રેજી ખેાલી શકતા હતા. એમનામાં ઉત્તરપશ્ચિમમાંથી આવેલા સા. આ, ૨. ખા, ૨૪