________________
હ૭૦
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
“મને લાગે છે કે તમે મૂડીવાદનાં દૂષણ તથા સમાજવાદની ભાવુકતા વચ્ચે સ્પષ્ટ સ્થાન મુકરર કરવા પ્રયાસ કરી રહ્યા છે. ગમે તેમ, પણ મને ખાતરી છે કે તમે પ્રત્યેક પ્રકારની સફળતા મેળવવા ગ્ય છે. અને એવી સફળતા તમને જલદી મળશે એવી આશા રાખું છું.'
મને સ્પષ્ટ રીતે સમજાયું કે વધતા જતા વારસાફડને લીધે છાપૂર્વક કરાતી સહાયને સતત પ્રવાહને લીધે, અને નફે કરવાની ભૂમિકા પર પહોંચેલા ઉદ્યોગોને લીધે, દયાળબાગ પોતાના સફળ ભાવિ માટે સંપત્તિનાં ખાતરીપૂર્વકનાં સાધને ધરાવે છે.
ભારતના કેટલાક જાણીતા નેતાઓ અમારા પ્રયોગનું નિરીક્ષણ કરી રહ્યા છે અને એના પરિણામની રાહ જુએ છે. રાધાસ્વામીઓના સફેદ ફેટાવાળા અધ્યક્ષે કહેવા માંડયું: “થડાકે દયાળબાગની મુલાકાત લીધી છે અને અમારા વિચારોના વિરોધ કરનારા પણ અહીં આવી ગયા છે. ભારતના લેકે દુનિયામાં સૌથી વધારે નિર્બળ અને ગરીબ છે, અને એના નેતા પરસ્પર વિરોધી દવાઓ બતાવ્યા કરે છે. ગાંધીએ એક વાર અહીં આવીને મારી સાથે લાંબે વખત ચર્ચા કરી. એમની ઈચ્છા હું એમની રાજકીય લડતમાં જોડાઉ એવી હતી, પરંતુ મેં ના પાડી. અહીં અમારે રાજકારણ સાથે કાંઈ જ લેવાદેવા નથી. અમે પુનરુત્થાનનાં વ્યવહારુ સાધના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં માનીએ છીએ. જો કે ગાંધીની રાજકીય યોજના સાથે મારે કશો સંબંધ નથી તોપણ, એમના આર્થિક સમસ્યાઓ વિશેના વિચારો મને કપોલકપિત અને અવ્યવહારુ લાગે છે.”
એ ચાહે છે કે ભારત બધાં યંત્રોને દરિયામાં નાખી દે. સાહેબજીએ માથું હલાવ્યું.
ભારત ભૂતકાળમાં પાછું ન જઈ શકે. જે વિશેષ સમૃદ્ધિશાળી બનવું હોય તો એણે આગળ વધવું જોઈએ અને ભૌતિક સભ્યતાનાં સર્વોત્તમ તને વિકાસ કરવો જોઈએ. મારા દેશવાસીઓએ