________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
અમારા વિચાર અહીં દસથી બાર હજાર લેાકેાને વસાવવાના અને પછી અટકી જવાના છે. બાર હજાર લેાકેાનું શહેર, જો સારી રીતે વિસ્તરેલું હોય તેા પૂરતું માટું થઈ પડે. તમારા પશ્ચિમના દેશોનાં વિશાળકાય શહેરાની નકલ કરવાની ઇચ્છા મને નથી થતી. એ વધારેપડતી વસતિવાળાં હાય છે અને એને લીધે એમની અંદર અનેક અનિચ્છનીય તત્ત્વા ફાલેફૂલે છે. હું એક એવું ઉદ્યોગનગર બનાવવા માગું છું, જેમાં માણસા સુખપૂર્વક રહી શકે ને કામ કરી શકે તથા જ્યાં એમને પુષ્કળ જગ્યા અને હવા મળી શકે. ધ્યાળભાગના વિકાસ પૂરા થતાં થાડાં વધારે વરસે લાગી જશે. એ પછી એ એક આદર્શ સંસ્થા થઈ રહેશે. મે' જ્યારે સંજોગાવશાત્ સૌથી પહેલાં પ્લેટાનું રિપબ્લિક વાંચ્યું ત્યારે જે ભાવનાએને હું અહીં સાકાર કરવાના પ્રયત્ન કરું છું એમાંની મેાટા ભાગની ભાવનાઓને એમાં વણાયેલી જોઈને મને આનંદ અને આશ્ચર્યના અનુભવ થયા. દાળબાગનું કામ પૂરું કર્યા પછી ભારતમાં બધે જ એના જેવી સંસ્થાએ બને, અથવા પ્રત્યેક પ્રાંતમાં એછામાં આછી એવી એક સંસ્થા તેા જરૂર થાય, અને એને માટે એ એક નમૂના બની રહે એમ ઇચ્છું છું. અનેક સમસ્યાએના મારા પેાતાના ઉકેલ તરીકે હું એને રજૂ કરીશ.’
૩૬
.
ભારત પેાતાની શક્તિને ઔદ્યોગિક વિકાસની દિશામાં વાળે એવું તમે ઇચ્છી રહ્યા છે ? ’
<
×
અવશ્ય. એ એની મેાટામાં મેટી આવશ્યકતા છે છતાં પશ્ચિમમાં તમે એની અંદર ડૂબીને તમારી જાતને ભૂલી ગયા છે. તેમ ભારત એની અંદર ડૂબીને પેાતાની જાતને સંપૂર્ણ પણે ભૂલી જાય એ જોવાનુ` મને નહિ ગમે.’ એ ક્ી વાર હસ્યા ને ખાલ્યા : · સમાજને ભરખી રહેલી ગરીબાઈમાંથી મુક્તિ મેળવવા ભારતે ઔદ્યોગિક સભ્યતાનું નિર્માણુ કરવું જોઈએ એ સાચું છે, પરંતુ મૂડી અને મજૂરીની વચ્ચેના ઘણુને નિવારનારી પદ્ધતિ પર એનું નિર્માણ કરવું જોઈએ. એ પતિના અભાવમાં એવુ ઘણુ કાયમ રહે છે.'