________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેાજમાં
ધ્યાળભાગના મધ્ય ભાગમાં રાધાસ્વામી એજ્યુકેશનલ ઇન્સ્ટિટયુટ હતું. એનુ મકાન કાલાનીમાં સૌથી સુંદર હાઈને યેગ્ય રીતે જ વચ્ચે બાંધવામાં આવેલું. એનું લાલ ઈંટાતુ બસેસ્ડ ફ્રીટનુ બાંધકામ પશ્ચિમી નજરને સારું દેખાતુ હતુ. એની બારીએ સરસ કળામય કમાનાવાળી અને સર્ફેદ સંગેમરમરથી વીંટળાયેલી હતી. એ વિશાળ ભવ્ય મકાનની આગળ ફૂલાના બગીચા હતા.
૩૬૨
એ આધુનિક ઢબી હાઈસ્કૂલમાં ટલાક સેવિદ્યાર્થીએ ભણતા તથા એક પ્રિન્સિપાલ અને લાયકાતવાળા બત્રીસ શિક્ષા એની વ્યવસ્થા કરતા. શિક્ષકા આદર્શવાદી, યુવાન, ઉત્સાહથી થનગનતા અને એમના વિદ્યાર્થીઓની તેમ જ ગુરુ સાહેબજી મહારાજની સેવા કરવાની ભાવનાથી ભરેલા હતા. સામાન્ય શિક્ષણુનું ઉચ્ચ ધોરણ જાળવવામાં આવતુ. 'કાઈ જાતનું નિશ્ચિત ધાર્મિક શિક્ષણ આપવામાં નહેાતું આવતુ, પરંતુ ઉત્તમ ચારિત્ર્યના ઘડતર માટે બનતા બધા જ પ્રયત્ન કરવામાં આવતા. વધુમાં સાહેબજી મહારાજ છેાકરાઓની અવારનવાર મુલાકાત લેતા અને એકઠા થયેલા શ્રોતાઓની આગળ આધ્યાત્મિક વાર્તાલાપ વહેતા કરતા.
વિદ્યાર્થીઓને રમતગમત માટે ઉત્તેજન અપાતું. હોકી, ફૂટબાલ, ક્રિકેટ અને ટેનિસના તેમને ખાસ શાખ હતેા. કેળવણીના એ મકાનમાં સાત હજાર ગ્ર ંથાનું એક પુસ્તકાલય તથા કુતૂહલભર્યું નાનું સંગ્રહસ્થાન હતું.
એક બીજા ભપકાદાર મકાનમાં એ જ ધોરણે ચાલતી છેાકરીઆની કૅલેજ જોઈ. અત્યાર સુધી ભારતીય સ્ત્રીએ જે ભયંકર નિરક્ષરતાના શિકાર બનેલી તે નિરક્ષરતાના નાશ કરવા માટેના સાહેબજી મહારાજના પેાતાની અસર નીચેના વિસ્તારમાં થયેલા નિશ્ચયાત્મક પ્રયાસના એથી ખ્યાલ આવ્યા.
કેળવણીની સંસ્થાઓમાં ટૅકનિકલ કૅાલેજ સૌથી પાછળ બંધાયેલી. એ ફૅલેજમાં મિકેનીકલ, લેકિલ અને આટામાબાઈલ